Headlines

પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરીરહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય

માધાપરમાં ભાગવત ક્થા દરમિયાન કરાયું વૃક્ષારોપણ મૂકેશ પંડિત , ભાવનગર શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫ કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં શ્રી કૃષ્ણ…

Read More

‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું હતું ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન MY GOV પ્લેટફોર્મ પર આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના અંદાજે ૭૪ હજાર પ્રતિસ્પર્ધીઓએ લીધો ભાગ વિજેતાઓને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને સંવાદનો મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અભિગમ ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ…

Read More

ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર અંગે પોલીસ કાર્યવાહીમાં 11 ઝબ્બે

 જામ ખંભાળિયા, તા. ૩૦: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામથી ભારા બેરાજા ગામ તરફ જતા રસ્તે એક પુલ નીચે બેસીને ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખમણ જીણાભાઈ કેશરીયા, કમલેશ રણમલભાઈ ચાનપા, ડાવા નગશી અવસૂરા અને મંગા પરબત રૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 12,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી…

Read More

ગુજરાતી ગ્રંથ-પ્રકાશનનું ગૌરવશિખર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને એના સૂત્રધાર મનુભાઈ શાહ

રોહિત શાહ તમને સૌને ઈર્ષા ઉપજે એવી એક વાત કહું ? દુનિયામાં મને મળી છે એવી જોબ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) અને મને મળ્યા છે એવા શેઠ – બૉસ (મનુભાઈ શાહ) કદાચ કોઈને નહીં મળ્યા હોય !મારી નોકરી બેસ્ટ છે એનો પુરાવો એ કે ત્યાં મારે કોઈ હાજરીપત્રકમાં સહી કરવાની હોતી નથી અને ગમે તેટલા દિવસ…

Read More

ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને…

Read More

ડેડિયાપાડામાં વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરતી પોલીસ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ડેડિયાપાડા નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તારીખ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ ડેડિયાપાડા ખાતે પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા. ​ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન…

Read More

પાલીતાણા ક્ષેત્રુંજય પર્વત પર તળેટી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક: કલેક્ટર આર. કે. મહેતાએ નવા સીસીટીવી નેટવર્કનું કર્યું લોકાર્પણ

​ધ ગ્રેટ વર્લ્ડ, પાલીતાણા જૈન સમુદાયના પવિત્ર યાત્રાધામ પાલીતાણા સ્થિત ક્ષેત્રુંજય પર્વત અને તેની આસપાસના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે વહીવટીતંત્રે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા અને જિલ્લા પોલીસ વડા (SP) હર્ષદ ઉપાધ્યાયે આજે પાલીતાણા તળેટી ખાતે ખાસ યોજાયેલી બેઠક બાદ, સમગ્ર પર્વતમાળા અને યાત્રાના રૂટને…

Read More

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠનમાં અનુસૂચિત જાતિ મોરચાનું વિસ્તરણ: વિવિધ તાલુકાઓના ગ્રામ્ય અને શહેર સ્તરે નવા હોદ્દેદારોની નિમણૂક

​ ​અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા સંગઠન માળખાને મજબૂત કરવા 9 વિસ્તારોમાં પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા જિલ્લાના વિવિધ…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન: “ભાઈ”એ કહ્યું- ખેડૂતો ચિંતા ના કરે કેબિનેટમાં તમારો “ભાઈ” બેઠો છે

ઘ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરપાછોતરા વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોની સાથોસાથ ભાવનગર તાલુકા અને જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના કારણે ભારે તબાહી મરચી જતા ધારાસભ્ય અને મંત્રી પુરુષોત્તમ સોલંકી એ મતવિસ્તારના ખેડૂતો સાથે એક બેઠક કરીને સાંત્વના આપી હતી.આ બેઠકમાં ખેડૂતો સાથેની વાતચીતમાં પુરુષોત્તમ સોલંકીએ ખેડૂતોને જણાવ્યું હતું કે પોતે મુખ્યમંત્રીને અને…

Read More