Headlines

ખંભાળિયા: પાણી ભરેલા ઊંડા કૂવામાંથી શ્વાનનું સફળ રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામના વાડી વિસ્તારમાં આવેલા 60 ફૂટ ઊંડા એક કૂવામાં એક શ્વાન ખાબક્યો હોવાની જાણ સ્થાનિક ખેડૂતે જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને જરૂરી રેસ્ક્યુ સાધનોની મદદથી કૂવામાં ફસાયેલા શ્વાનને સલામત રીતે બહાર…

Read More

ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન

ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી,…

Read More

ખંભાળિયામાં આંબેડકર જયંતી નિમિત્તે મહારેલી યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫        બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા સવારે 9 વાગ્યે મહારેલી યોજાઇ હતી.     આ રેલી આંબેડકર ચોકથી શરૂ થઈ અને ચાંદાણી મસ્જિદ, નગર ગેઈટ, જોધપુર…

Read More

પોરબંદરમાં મગજની બીમારીના કારણે મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદરના છાયા વિસ્તારમાં મગજની બીમારીના કારણે એક મહિલાએ અનાજમાં નાખવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલીબેન લખુભાઇ ઓડેદરા (ઉવ. ૬૦ રહે. છાયા બાલવીનગર પોરબંદર)ને ઘણા સમયથી મગજની બિમારી હોય તેનાથી કંટાળીને અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જવાથી મરણ ગયા છે. તા.૧૧/૧૨/૨૦૨૪ના આશરે ૧૨/૦૦ પહેલા છાયા બાલવીનગર પોરબંદર ખાતે બનેલી આ…

Read More

વાવડીમાં ચામુંડા માતા અને ભોળાનાથ મહાદેવના મંદિરમાં 1 લાખની માલમત્તાની ચોરી

તા 22 ની રાત્રિના તસ્કરોએ હાથ અજમાવ્યો: માતાજીના ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ, રોકડ અને મહાદેવ મંદિરની દાનપેટીની રોકડ રકમ પણ તસ્કરો બઠાવી ગયા ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરના ગઈકાલ રાત્રિના સોના ચાંદીના માતાજી ના આભૂષણો તેમજ રોકડ સહિત લગભગ એક લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ…

Read More

પોરબંદરમાં જંગલ કેટના પાંચ અનાથ બચ્ચાઓનું કરાયું દિલધડક રેસ્કયૂ: કારાવદરા ટ્રસ્ટ દ્વારા લાલન-પાલન

ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના નેહલ કારાવદરાએ ત્યજી દેવાયેલા બચ્ચાઓને નવજીવન આપી માનવતા મહેકાવી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતના પોરબંદર વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને ગૌરવપ્રદ સમાચાર સામે આવ્યા છે. પોરબંદરમાં અબોલ વન્યજીવોની સેવા અને રક્ષણ માટે સતત કાર્યરત સંસ્થા ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટને જંગલ કેટ એટલે…

Read More

ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ

મૂકેશ પંડિત, બાવળિયાળી શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫ સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે આજે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં. આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે લાકડીઓનાં…

Read More

ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયરને એક વર્ષની સજા ફટકારતી પોરબંદર અદાલત

અદાલતનો ગરબો કોઈનું બુચ ન મારશો હો રાજ… ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયરને એક વર્ષની સજા ફટકારતી પોરબંદર અદાલત એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં ચૂકવે તો વધુ 6 માસની જેલ ભોગવવી પડશે તેવો પોરબંદર કોર્ટે હુકમ પોરબંદરપોરબંદર અદાલતે ચેક રિટર્ન કેસમાં એક જાણીતા એન્જિનિયરને એક વર્ષની કેદની સજા ફરમાવી છે. એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં…

Read More

પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા ગુનાખોરી ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ કામગીરી અને માસિક સમીક્ષા બેઠક

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવામાં તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મળેલી અભૂતપૂર્વ સફળતા પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના હેતુસર પોલીસ વિભાગ દ્વારા સતત સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગામી સમયમાં આવનાર વિવિધ…

Read More

ખંભાળિયામાં આંગણવાડી વર્કર મહિલા તથા પિતા પર હુમલો: મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા અમૃતબેન કારાભાઈ પારીયા નામના 26 વર્ષના મહિલા તથા તેણીના પિતા કારાભાઈને આ જ વિસ્તારમાં રહેતા રાણાભાઈ ગોરડીયા, ભરતભાઈ ગોરડીયા અને ગોપાલ રમેશભાઈ ગોરડીયાએ કોઈ કારણોસર લાકડી તથા બાવળના લાકડા વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો ભાંડી હતી….

Read More