Headlines

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન

હરેશ જોષી, કુંઢેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં…

Read More

ભાવનગરમાં આનંદ નગર જલારામ મંદિરે થશે જલારામ બાપાના 226 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી

પૂ.જલારામ બાપા ની 226 મી જન્મ જયંતિ ની આનંદનગર જલારામ મંદિરે ભવ્ય ઉજવણી કરવા માં આવશે – ધજા પૂજન,250 થી વધુ વાનગીઓ નો અન્નકૂટ દર્શન, મહાઆરતી, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાશે સુમિત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

ભાવનગર ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી

ભાવનગરટ્રેન નંબર 09511 (પાલીતાણા-ભાવનગર) દરમિયાન સિહોર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફરનો મોબાઈલ ફોન સ્ટેશન પર રહી ગયો હતો, જેને ગેંગમેનના કર્મચારીએ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમા કરાવ્યો હતો. જે મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો તે સ્ટેશન ઓફિસે પૂછપરછ કરવા પહોંચ્યો ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સંજીવજીએ તેને મોબાઈલ બતાવ્યો અને જરૂરી પૂછપરછ કરીને ખાતરી મેળવ્યા બાદ…

Read More

નવારતનપર સીટના બીજેપી ઉમેદવાર જગદીશ બારૈયાને સ્ટેટ મિનિસ્ટર પુરષોત્તમ સોલંકી (“ભાઈ”)ના આશીર્વાદ: “તું અત્યારથી જ જીતેલો છો”

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં ‘ભાઈ’ની ભવિષ્યવાણીથી નવા રતનપર બેઠક પર રાજકીય ગરમાવો, ભાજપ કાર્યકરોમાં જીતનો અતૂટ વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાવનગરના રાજકારણમાં ‘ભાઈ’ તરીકે જાણીતા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીના…

Read More

દ્વારકાના અરબી સમુદ્રમાં જોરદાર કરંટ: વિકરાળ મોજા ઉછળ્યા 

– પવનની ગતિ વધતા દરિયામાં તેજ પ્રવાહ જોવા મળ્યો – જામ ખંભાળિયા, તા. ૩૦: દ્વારકાના અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક કલાકોથી સામાન્ય દિવસોની સરખામણીએ દરિયાઈ પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના અનુસંધાને પવનની ગતિમાં વધારો નોંધાતા દરિયામાં તેજ પ્રવાહ (કરંટ) સર્જાયો છે. તેના પરિણામે દરિયાકાંઠા વિસ્તારમાં 8 થી 10 ફૂટ…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા        બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.      આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…

Read More

જલસો Chapter 10: ગુજરાતી સંગીત અને સાહિત્યનો મહાઉત્સવ અમદાવાદમાં

ધ ગ્રેટ વર્લ્ડ | અમદાવાદ | ગુજરાતી સાંસ્કૃતિક જગતમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. “જલસો” — જે નામ છેલ્લાં નવ વર્ષથી લાખો ગુજરાતીઓના દિલમાં વસેલું છે — તે હવે તેના દસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. “જલસો Chapter 10” નામથી આ ઐતિહાસિક ઉત્સવ ૧૯થી ૨૩ મે ૨૦૨૬ દરમિયાન અમદાવાદમાં યોજાવાનો છે. રાત્રે ૯:૦૦…

Read More

પોરબંદરમાં રામટેકરી પાસે રીક્ષા ઊંધી વળી ગઈ: ડ્રાઇવરનું મોત

ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી પોતાનું જ મોત નિપજાવનાર સામે ઈજાગ્રસ્ત પેસેન્જરે ફરિયાદની પૂજાવી પોરબંદરપોરબંદરમાં રામટેકરી પાસે ડ્રાઇવરની ગફલતના કારણે એક રીક્ષા ઊંધી વળી ગઈ હતી અને તેમાં રીક્ષા ડ્રાઇવરનું પોતાનું જ મોત થયું હતું અને તેમાં બેઠેલ બોખીરાના એક આધેડને ઈજા થઈ હતી. આ ઇજાગ્રસ્ત આધેડે અકસ્માત સર્જી પોતાને ઇજા કરનાર અને પોતાનું મોત નીપજાવનાર…

Read More

પોરબંદરમાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રા સ આપી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયાં સામે ફરિયા દ

પોરબંદરમાં જૂની અદાવતમાં યુવાન પર લાકડી વડે હુમલો, આંગળીમાં ફ્રેક્ચર ​પોરબંદર: શહેરના મેમણવાડા વિસ્તારમાં જૂની અદાવતને લીધે એક યુવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, હુસેન યુસુફ સેતા નામના યુવાનને અગાઉના મનદુઃખને કારણે આરોપી યુસુફ મજીદ રહે. મેમણવાડાએ ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં હુસેનને જમણા હાથની છેલ્લી આંગળીમાં…

Read More