Headlines

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં

સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લીધો લાભ ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને…

Read More

વસ્તી ગણતરીની ડિજિટલ પ્રક્રિયામાં જોડાવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાનો નાગરિકોને અનુરોધ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી જનગણના ૨૦૨૭ દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ કડી સાબિત થવાની છે. દેશની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને સમજવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અનિવાર્ય છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી વસ્તી ગણતરીની સ્વ-ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન…

Read More

ખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: માસુમ બાળકી, પ્રૌઢ ઉપર હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે આજે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર શ્વાન દ્વારા હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતી હિરલ નામની…

Read More

ભાવનગર ખાતે  વિશ્વ કક્ષાના પ્રાયોગિક મીઠાના કાર્યસ્થળ નું ઉદ્ઘાટન: સ્થાપના દિવસની ઉજવણી માટે CSMCRI ભાવનગરની DG CSIRની મુલાકાત

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરમાં CSIR ના નેજા હેઠળ કાર્યરત, પ્રતિષ્ઠિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CSMCRI), ભાવનગર, , CSIR ના ડાયરેક્ટર જનરલ (DG-CSIR) અને સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (DSIR), નવી દિલ્હી, ડૉ. (શ્રીમતી) એન.ને કલૈસેલ્વીની 10 એપ્રિલના રોજ મુલાકાત આવ્યા હતા. આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે…

Read More

AI આધારિત ડીપફેક લોન ફ્રોડ ગેંગનો પર્દાફાશ

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ મુંબઈ સાયબર ક્રાઈમ સેલ અને દિલ્હી પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન AI અને deepfake ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન લોન ફ્રોડ ચલાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ દેશના અનેક રાજ્યોમાં સક્રિય હતી અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું અનુમાન છે.સાયબર સેલના ડેપ્યુટી કમિશનર રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું…

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

ભાવનગરના ઘોઘા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આગામી ૨૪ કલાક ભારે વરસાદની ચેતવણી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આખો દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન સમયમાં પંથકનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા જેટલું ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અને વર્તમાન…

Read More

Fire in Cemetery: ખંભાળિયાના ભાડથર ગામે સ્મશાનના લાકડામાં ભભૂકી ઉઠી આગ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આજરોજ બપોરે સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડામાં એકાએક આગ ભભૂકી ઉઠતા આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવીને…

Read More

કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી

વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ…

Read More

પોરબંદરના કર્લી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા રૂ. ૫૯ લાખની કામગીરી શરૂ, પર્યાવરણ અને આરોગ્યમાં સુધારાની આશા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના કર્લી જળાશયમાં વર્ષોથી ફેલાયેલી ગાંડીવેલ (જળકુંભી) હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે અંદાજિત રૂ. ૫૯ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન…

Read More