Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: વૈધ જે.પી. પોપટ વાળાના જયેષ્ઠ પુત્ર જેન્તીલાલ જેઠાલાલ પોપટ (ઉ.વ. ૭૯) તે અનીલભાઈ (ડાયાભાઈ) તથા ભરતભાઈ તેમજ હેતલબેન રાકેશકુમાર પાબારીના પિતાશ્રી તેમજ વિજયભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ અને પંકજભાઈના મોટાભાઈ તથા સ્વ. ગોકલદાસ ખીમજીભાઈ રાયચુરા (રાવલ વાળા)ના જમાઇ તા. ૨૧ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર…

Read More

જુના રતનપર ગામમાં જળસંચયના નવા અધ્યાયનો પ્રારંભ: ‘માળીનું તળાવ’ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

​ ​એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ​ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…

Read More

Filmorium: Naran Baraiya : ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા!

Filmorium: Naran Baraiya ​ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા! ફિલ્મોરિયમ – નારન બારૈયા ​ફિલ્મી દુનિયાના બોક્સ ઓફિસ પર સાચા અર્થમાં ‘ધુરંધર’ સાબિત થયેલા દિગ્દર્શક આદિત્ય ધરની નવી પ્રસ્તુતિ “ધુરંધર: ધ રિવેન્જ” રિલીઝ થઈ એના પહેલા જ દિવસે જોઈ નાખી. સાચું કહું તો, જ્યારે આ શ્રેણીનો…

Read More

પોરબંદર પોલીસની સફળતા: છેલ્લા ચાર વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો અને ડિટેક્શન રેટમાં વધારો

​ ​એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની સક્રિયતા વધી: ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૫માં ગુનાખોરીના આંકડા અડધા થયા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની રહી હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડા (એસપી) ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ પોરબંદર પોલીસે મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી…

Read More

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન: રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડાની આગેવાનીમાં સમાજનું શક્તિપ્રદર્શન

​ ​પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેરક ઉપસ્થિતિ અને મનુભાઈ ચાવડાના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશભરના કોળી સમાજના અગ્રણીઓ એકમંચ પર એકત્રિત થયા ધ ગ્રેટ વર્લ્ડ, ​નવી દિલ્હી, ૨૧ જૂન ૨૦૨૬ ​આજે રવિવારના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.)’ દ્વારા આયોજિત 12મું રાષ્ટ્રીય અધિવેશન – 2026 અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયું…

Read More

પરી‌‌ક્ષા પૂરી થઈ, આંખમાં નવા સપના ભરો અને મંડી પડો, મચી પડો તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા: ગિરીશ રઢુકિયા

બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ અનુભવ્યો હાશકારો! તો સૌ પ્રથમ તો આવા વિદ્યાર્થીઓએ નીચે મુજબના વિચારોમા પોતાની જાતને ઢાળવી જોઈએ. (1) હું નાપાસ જ થઈશ એવો વિચાર મનમાંથી કાઢી નાંખો. પોઝિવીટીને મહત્વ આપો. પૂરા આત્મવિશ્વાસ સાથે કહો હું પાસ થઇ જઈશ જ. (2) ખોટો ભય ઉભો ના કરો : ઘણીવાર નાપાસ થવાની ચિંતા કરવાવાળો વિદ્યાર્થી…

Read More

ભાવનગર ખાતે વિદ્યાર્થીઓએ કરાટેની કઠિન પરીક્ષા સફળતાપૂર્વક આપી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૦ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને કરાટે જેવી કલા શીખવે છે. આજના અતી ભણતરના સમયમાં જ્યારે બાળકો રમતગમતથી વિમુખ થઈ મોબાઈલની દુનિયામાં રચાપચીયા રહે છે તેવા સમયે વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસ થાય તે હેતુસર ભાવનગરના શિહાન પ્રદીપ પારેખ ઘણા વર્ષોથી કરાટેની પ્રવૃત્તિ…

Read More

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ

વિપુલ હિરાણી   ભાવનગર  તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…

Read More

ખંભાળિયામાં રમઝાનના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં હાલ રમઝાનમાં તેમજ ઈદના તહેવારના અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા, એસઓજી પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. એન.એચ. જોશી સહિતનાં પોલીસ અધિકારીઓ…

Read More