Headlines

ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે ધાક બેસાડવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ ઝડપ તેમજ લૂંટ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા કાયદાનો ભંગ કરનારા શખ્સો સામે ધાક…

Read More

દંત આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ બદલ ભાવનગરમાં ડો હરેશ્વરી હરિયાણીનું જેસીઆઈ દ્વારા સન્માન

ભાવનગર ભાવનગર જેસીઆઈ દ્વારા ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ (ડિરેક્ટર – સિટી ડેન્ટલ અને મેક્સિલોફેશિયલ હોસ્પિટલ) નું ડેન્ટલ આરોગ્ય ક્ષેત્રે ભાવનગર જિલ્લામાં જનજાગૃતિ માટે ના એમના વિશેષ યોગદાન માટે તેઓને જેસીઆઈ ચેરમેન ડો.બીનાબેન ખખ્ખર, બીનાબેન બારડ, મફત ભાઈ સોલંકી, રઘુભા વાઘેલા, ડો. અતુલ શાહ અને ટીમ દ્વારા આયોજિત સમારોહમાં તેણીને એવોર્ડ આપી ને વિશેષ સન્માન કરવામાં આવ્યું…

Read More

પોરબંદરમાં રાજકોટના પ્રેમી દ્વારા પ્રેમિકાના પતિ ઉપર કાર ચડાવી દઈ હત્યાની કોશિશ

અનુસૂચિત જાતિના યુવકની જાતિ જાણવા છતાં આરોપીએ કાર ઘસી દીધી, એટ્રોસિટી એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાય ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનથી પૂર્વે એક કિ.મી. દૂર, હરીશ ટોકીઝ પાસે આવેલ દીપ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ૫ વાગ્યાના સુમારે એક ચોંકાવનારી ઘટના બની હતી. આંબેડકર ચોક, મોઢવાડા…

Read More

એશિયાઈ સિંહોમાં સી.ડી.વી. અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)          અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને…

Read More

રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)     રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો લ્હાવો મેળવ્યો.         આ અંગે શ્રી પરિમલભાઈએ જણાવ્યું હતું કે મારી આસ્થાના કેન્દ્રસ્થાને રહેલા ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્રજી તથા…

Read More

ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્ક પર પોલીસ ના દરોડા

સ્પા સેન્ટરો પર દરોડા પાડી​ 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારના ધંધાઓ પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. એસપી નિતેશ પાંડેની કડક સૂચના બાદ નીલમબાગ પોલીસની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 4…

Read More

ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવન ી ભક્તિભાવ સાથે ઉજવણી

અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા ધ ગ્રેટ વર્લ્ડ, ઈશ્વરીયા ​ગોહિલવાડના ઈશ્વરિયા ગામમાં નિર્માણ પામેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં અખાત્રીજના પવિત્ર પ્રસંગે પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં નીલકંઠભાઈ દવેના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને યજ્ઞનું સુંદર આયોજન થયું હતું. રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કાળુભાઈ ભીકડિયા, મેરાભાઈ ગોહિલ,…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા

સાવ સૂકાં પાનને લીલું કરું.લ્યો તમારા ભાલ પર ટીલું કરું. નામ બીજા સાવ ભૂલી જાવ હું,હું તમારું નામ ગમતીલું કરું. ધોમધખતો તાપ છોને હોય પણ,આવ પાસે આભ બર્ફીલું કરું. આંખથી આંજૂ નવા શણગારને,હું તમારું રૂપ રંગીલું કરું. આપના ફોટા લઈ એડિટ કરી,સોંગ સારું વાગતી રીલું કરું. @ ગિરીશ રઢુકિયા

Read More

શબ્દોને સથવારે: નારન બારૈયા :ગુજરાતી સાહિત્યમાં રહસ્યવાદ: પરમ તત્વ સાથે આત્મખોજની અનંત યાત્રા

રહસ્યવાદ (Mysticism) એ માનવ ચેતનાની એક એવી દિવ્ય અને ગૂઢ સ્થિતિ છે જ્યાં લૌકિક જગતની સીમાઓ ઓગળી જાય છે અને સાધક કે કવિ પરમ તત્વ સાથે સીધો, પ્રત્યક્ષ અને આંતરિક સંબંધ અનુભવે છે. તે કોઈ બૌદ્ધિક ચર્ચા, તાર્કિક સિદ્ધાંત કે શાસ્ત્રીય જ્ઞાન નથી, પરંતુ હૃદયની શુદ્ધ અનુભૂતિ છે. જ્યારે કોઈ આત્મા પોતાના અસ્તિત્વના મૂળને શોધવા…

Read More