નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાની માજી સરપંચ રમેશ ગોહિલ સામે એટ્રોસિટીની ફરિયાદ: FIR મોડી નોંધાવી હોવાથી અને ફરિયાદ પાછળ અવિશ્વાસની દરખાસ્તનું કારણ દર્શાવ્યું હોવાથી નબળી પડશે ફરિયાદ: રમેશને કેવી રીતે નુકસાન ઓછું અને ગૌતમને ગેરફાયદો વધુ થશે?
નારન બારૈયા, નવા રતનપર, 14 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગત તારીખ 25 5 25 ના રોજ બનેલી ઘટના અંગે લગભગ દોઢ મહિના પછી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ હાલના સરપંચ ગૌતમ બારૈયાએ ભૂતકાળના સરપંચ રમેશ ગોહિલ સામે પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો દઈ, થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ…
