સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ ભાવનગરતારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અર્થાત સુશાસન દિવસ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તથા ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજવામાં આવેલ, જેમાં શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, […]
Tag: POLITICS
બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાતનો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠી ક્ષત્રિય સમાજની રજૂઆત
[[ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનો આક્રોશ ]] બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાત નો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠે ક્ષત્રિય સમાજની રજૂઆત નોકરી અને સ્વમાનને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે ફરિયાદીઓ દ્વારા પોલીસ પ્રશાસનને દબાણ કરાંતા હોવાના વિડિયો ધ્યાને આવ્યા નીલવડામાં બનેલા બનાવના સમયે બાબરા પોતાના ઘરે હોવા છતાં રવિરાજ ઉપર પણ એટ્રોસિટી એક્ટ […]
ધારાસભ્ય મેવાણીની આગેવાનીમાં ભાવનગરના ડીમોલેશન પીડિત પરિવારોનાં ન્યાય માટે 3જીએ મહારૅલી
ભાવનગરભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબો ને કોઈ પણ વૈકલ્પીક વ્યવસ્થા વગર ગરીબોનાં ઝુંપડા અને મકાનો ડીમોલેશન કરવાં નોટીસ આપવામા આવી છે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માં 1500 ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે આં ગરીબ લોકો નાં સમર્થ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની આગેવાનની ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા (જસોનાથા સર્કલ ) ભાવનગરથી કમિશ્નરની કચેરી સૂધી તા.3/1/24ના રોજ બપોરે […]
સરકારના વિજબીલ સરચાર્જના 14 ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આવકાર્યો
ભાવનગરબાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ગુજરાત રાજ્ય સરકારે પ્રજા માટે વિજબીલ સરચાર્જના ૪૦ રૂપિયા અર્થાત ૧૪ ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ […]
બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ જેવા આગામી કાર્યક્રમો અંગે ભાવનગર ભાજપની બૃહદ બેઠક મળી
ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ અર્થાત પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની […]
રાહુલ ગાંધી દ્વારા સંસદની શર્મસાર ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રૂપમ ચોક ખાતે પૂતળા દહન કર્યું
સંસદમાં થયેલ ધકામુકીથી ભાજપના મહિલા સાંસદ સહિત ત્રણ સાંસદો ઘાયલ ભાવનગર તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ. ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને […]
સંગઠન પર્વ અંતર્ગત ભાવનગર મહાનગર ભાજપ દ્વારા પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોનું સ્વાગત- સન્માન
ભાવનગરશહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા તેમજ ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહાયક ચૂંટણી અધિકારી સુરેશભાઈ વસરા, સહ ચૂંટણી અધિકારી ગીરીશભાઈ શાહ તથા ટી. એમ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરના પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ વોર્ડના બુથ પ્રમુખોનું કંકુ અને ચોખાથી તિલક કરી અને પાર્ટીનો ખેસ પહેરાવી સન્માન પત્ર […]
ભાવનગરમાં ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ
ભાવનગર ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં […]
શેત્રુંજીના જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે સુધી પાંચ પાંચ પાણ મળશે: ભરતસિંહ તરેડી
ભાવનગરતા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ […]
ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત
નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.
