Headlines

ભ્રષ્ટાચાર ભયો ભયંકર ?: નવારતનપરમાં સરપંચ ગૌતમ બારૈયાએ બનાવેલા અવેડા છ મહિનામાં જર્જરીત થઈ ગયા : બ્લોક ઉખડી લાગ્યા, પ્લાતર ખરવા લાગ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામની પંચાયત બોડીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તનાતની ચાલી રહી છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયાએ ગામમાં વિકાસના કાર્યો અંતર્ગત બનાવેલા બે અવેડા માત્ર છ મહિનાના સમયગાળામાં જર્જરીત થઈ ગયા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે ચર્ચાથી વિગતો અનુસાર ગામના પાટ તળાવ પાસે તેમજ કૃષ્ણપરા…

Read More

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું…

Read More

પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઈશ્વરિયા શુક્રવાર તા.૧૬-૧-૨૦૨૬(મૂકેશ પંડિત) ગોહિલવાડના ગૌરવરૂપ બનેલા હણોલ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું આ સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક હોવાનું જણાવ્યું. સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ…

Read More

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની મજા માણી: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં આત્મનિર્ભર મહોત્સવમાં જોડાયા અભિનેતા અરુણ ગોવિલ

ઈશ્વરિયા બુધવાર તા.૧૪-૧-૨૦૨૬(મૂકેશ પંડિત) કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલ દેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી શ્રી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી…

Read More

નવારતનપર પંચાયતની સાધારણ સભામાં મેં બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો નથી પણ હવે કરવાનો છું: અલ્પેશ બારૈયા

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પંચાયત દ્વારા નાખવામાં આવેલ બ્લોક ની કામગીરી અંગે કેટલાક વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરપંચ આ મામલે કન્ફ્યુઝ છે અને બ્લોક મુદ્દે વાત આવતા કેટલીક ભૂલ પણ કરી બેસે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતમાં મળેલી એક સાધારણ સભામાં બ્લોકની કામગીરી…

Read More

જન્મદિન શુભેચ્છા : પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : “ધ ગ્રેટ વર્લ્ડ” તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી

પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : ધ ગ્રેટ વર્લ્ડ તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી ગુજરાતના લોકોની આશા અને યુવાનોની પ્રેરણા સમાન ઈસુદાનભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. ત્યારે ગુજરાતભર માંથી તેમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. એક પત્રકાર પણ હોવાને ના તે “ધ ગ્રેટ વર્લ્ડ”…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ તલાટીએ કરેલી બ્લોકની કામગીરીનો વિરોધ? : બ્લોક મામલે પંચાયત બોડીમાં બે “બ્લોક” : કોણે કોણે કરી તરફેણ? કોણ કોણ વિરોધમાં

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરનવા રતનપર ગામના જુના પ્લોટ વિસ્તારમાં કાળુભાઈ વશરામભાઈના ઘર પાસેથી બાલાભાઈ કરસન ભાઈ દિહોરાના ઘર સુધી તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ રસ્તામાં અગાઉ RCC કરેલ હોવા છતાં રસ્તાઓ એકદમ ખરાબ થઈ ગયા છે અને ચોમાસામાં ખુબ જ કાદવ કીચડ થાય છે અને કેટલાક ભાગમાં સતત પાણી ભરાયેલા રહે છે તેના કારણે બાળકો શાળાએ…

Read More

જેનબરકટ કંપની દ્વારા રેડક્રોસ ભાવનગરને ભારતની સૌ પ્રથમ એકસાથે 10 પ્રકારના કેન્સરની પ્રાથમિક તપાસ થઈ શકે તેવી આશા વેન અર્પણ કરાશે: તા.8ના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અત્યાધુનિક સાધનો સાથેની આશા વેન નું તા.8 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે સુમિત ઠક્કર, ભાવનગર હાલ માં દેશ માં વધી રહેલા કેન્સર રોગ ના દર્દીઓ ની સંખ્યા અને બીમારીઓ ને ધ્યાન માં રાખી ને લોકો ની ખાસ કરી ને ગ્રામ્ય સુધી પહોંચી શકાય અને કેન્સર નું વહેલું નિદાન એ લાંબુ અને તંદુરસ્ત જીવી શકાય…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા ભાવનગર શહેર ભાજપે બાજપાઈજીની જન્મ જયંતિ ઉજવી: પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ પોતાની આગવી શૈલીમાં બાજપાઈજીનું જીવન વૃતાંત વર્ણવ્યું

શહેર ભાજપ કાર્યાલય, સહિત પ્રત્યેક બુથ સ્તરે શ્રદ્ધેય બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ કાર્યલય દિવડાઓથી ઝગમગી ઉઠ્યું ૨૫ ડિસેમ્બરની સાંજે બાજપાઈજીના જીવન કવન વિશે ગોષ્ઠી યોજાઇ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા વસ્તીમાં નાસ્તા વિતરણ કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર તારીખ ૨૫ ડીસેમ્બર એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન…

Read More