Headlines

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૧૦ માર્ચે મહિલા સંમેલન યોજાશે : વિશિષ્ઠ ઉપલબ્ધિ ધરાવતી ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન થશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૬ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે “Rights, Justice, Action for All Women and Girls” થીમ જાહેર કરવામાં આવી છે.  મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય તથા અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુસર ભાવનગર…

Read More

ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુના વિવિધ કામોનું થયું લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયું

– સાંસદ, ધારાસભ્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત ગઈકાલે ગુરુવારે કરવામાં આવ્યું…

Read More

દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો

– ઓખા મંડળમાં બે નવનિર્મિત આરોગ્ય મંદિરનું લોકાર્પણ – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા સમયાંતરે વિવિધ સેવા સુવિધાઓનો વધારો કરવામાં આવતા સમગ્ર જિલ્લાના વિવિધ રોગોના દર્દીઓ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. સારી બિલ્ડિંગ હોય એટલે સારી સુવિધા ઉપલબ્ધ ચોક્કસ કરવી…

Read More

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી…

Read More

ટેકનોલોજીની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન જરૂરી : રાજ્ય શિક્ષણમંત્રી રીવા જાડેજા

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહભાગી થયાં વિપુલ હિરાણી  દ્વારા  ભાવનગર  તા.૧ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી…

Read More

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

જિલ્લા-તાલુકા-નગર પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ સરકારને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યાદ આવ્યા: એક વર્ષથી બંધ યોજના ભાવનગરમાં ફરી શરૂ થશે

​માર્ચ મહિનામાં ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આયોજન, મનપાના ૧૪થી વધુ અધિકારીઓ બજાવશે ફરજ ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતમાં આગામી બે માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર ફરી એકવાર સક્રિય મોડમાં આવી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલા ‘સેવા સેતુ’…

Read More

ભાવનગરના  પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ…

Read More

​ભાવનગર સાંસદ નીમુ બામણીયા સામે હવે દિલ્હીમાં જામશે રવિ બારૈયાની આરપારની લડાઈ?!: અપમાનિત કાર્યકર રવિ બારૈયા દિલ્હીના જંતર-મંતર પર ઉપવાસ પર બેસવાની તૈયારીમાં, કલેક્ટર વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા

​જે સંસદમાં નિમુ બાંભણિયા બેસે છે, તેની નજીકમાં જ પાયાનો કાર્યકર અન્યાય સામે આંદોલનની તૈયારી વકીલો દ્વારા લેખિત પ્રક્રિયા શરૂ થતા દિલ્હીના રાજકારણમાં ગરમાવો ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ‘સાંસદ વિરુદ્ધ કાર્યકર’નો વિવાદ હવે ગુજરાતની સીમાઓ વટાવીને દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે. ભાવનગરના સાંસદ નિમુ બાંભણિયા દ્વારા પાયાના અને…

Read More