Headlines

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા PGVCLને લેખિત માંગણી

​ભ્રષ્ટાચારની બદીમાં જોખમ હેઠળ ગ્રામજનોનું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો ગામને ઉડી જશે વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ…

Read More

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત ​તા. ૮ માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા અને ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું થશે લોકાર્પણ ​ભાવનગર (વિપુલ હિરાણી): ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના વિશાળ એવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી સમયમાં…

Read More

ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહીલા મોરચા દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું .આ ધરણામાં મહીલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના…

Read More

૨૯ માર્ચથી ભાવનગરથી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન: શરૂ થશે : તા. 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા મુકેશ પંડિત, ભાવનગર ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો: સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી અકબંધ, વિરોધીઓ નિષ્ફળ

અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ જતાની સાથે જ સરપંચ ગૌતમ બારૈયાના વિરોધીઓના ચહેરા ઢીલાઢફ થઈ ગયા ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો છે. સરપંચ ગૌતમ બારૈયા સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ખરાખરીના જંગમાં ફિયાસ્કો થયો છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયાની આગેવાનીમાં જે સભ્યોએ બળવો કર્યો…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…

Read More

કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ તેમની નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વી વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ઉભર્યો છે અને “ન્યૂ ઈન્ડિયા”ના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.દિમાપુર જિલ્લામાં જાહેર…

Read More

સત્તાના નશામાં અંધ ભાવનગરના સાંસદ ! જેણે નેતા બનાવ્યા એવા જ પાયાના કાર્યકર રવિ બારૈયાનું ‘કૃર અપમાન’: નિમુ બાંભણિયા વિરુદ્ધ કોળી સમાજમાં ભારે રોષ :  રવિભાઈ દ્વારા કટાક્ષમાં ‘આભાર’ માનતો પત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રવાના થતાં ખળભળાટ

​ ​ઉપકાર ભૂલીને અપકાર! મદદ માંગવા ગયેલા ગંભીર બીમાર કાર્યકરને સાંસદે હડધૂત કર્યા, કોળી સમાજમાં નિમુ બામણીયાની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવ્યો ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​રાજકારણમાં કહેવાય છે કે ‘સીડી’ ચડી ગયા પછી લોકો ઘણીવાર પાયાના પથ્થરને ભૂલી જતા હોય છે. ભાવનગરના વર્તમાન સાંસદ નિમુબેન બાંભણિયાના કિસ્સામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જે…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More

નવારતનપરમાં નબળી ગુણવત્તાનો વીજ પોલ ધસી પડતાં મોટી દુર્ઘટના ટળી: સામાજિક કાર્યકર બટુક જેઠવાની મુખ્યમંત્રી સુધી રજૂઆત : સ્ટ્રીટ લાઈટની સુવિધા આપો પરંતુ ગ્રામજનોને જીવના જોખમમાં મૂકીને નહીં 

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર તાલુકાના નવારતનપર ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. આજે સવારે ગામની સડક સાઇડે નવો નખાયેલો વીજ સ્તંભ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક સામાજિક…

Read More