ગામ:- ધારડી હાલ:- બોરીવલી (મુંબઈ) નિવાસી નાગજીભાઈ ભવાનભાઈ જાની (ઉં. વ.૯૦) તા:-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ભવાનભાઈ નારણભાઈ ના પુત્ર,સ્વ. જીવાભાઈ નારણભાઈ ના ભાઈના પુત્ર, મંજુલાબેન ના પતિ, જાની અશોકભાઈ(કિશોરભાઈ)નાગજીભાઈ, પંડ્યા રમાબેન (રસીલાબેન) બળવંતભાઈ(ટીમાણા)ના પિતા , તથા સ્વ. જાની કુબેરભાઈ જીવાભાઈ, સ્વ.શંભુભાઈ જીવાભાઈ તથા ધરમશીભાઈ જીવાભાઈના દાદાના દિકરા , જાની કાર્તિકભાઈ […]
Month: January 2025
રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ
મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા […]
પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા “ડ્રાઇવર ડે” ની ભવ્ય ઉજવણી
પોરબંદર, એક સામાન્ય અક્સ્માત પણ ના સર્જ્યો તેવા 41 બસ ડ્રાઇવરો ને સન્માનિત કરાયાવર્ષ દરમ્યાન સૌથી શ્રેષ્ઠ ડીઝલ માઇલેજ લાવનાર કુલ 10 ડ્રાઇવરોને પણ સન્માનિત કરાયારોડ સેફ્ટી મંથ – 2025 અંતર્ગત સમગ્ર ભારત માં 24 જાન્યુઆરી ને “ડ્રાઇવર ડે” તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ પણ “ડ્રાઇવર ડે” ભવ્ય રીતે મનાવે છે જે અંતર્ગત […]
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ […]
તાલાલાના પદ્મશ્રી એવોર્ડ વિનર હીરબાઈ લોબીનું અવસાન
તાલાલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને મહિલા ઉત્થાન માટે વિરાટ પ્રવૃત્તિઓ કરનાર હીરબાઈ લોબીનું અવસાન થયું છે. હિરબાઈ લોબી તાલાલાના સીદી બાદશાહના ગામ જાંબુરના રહેવાસી હતા અને તેમણે વર્ષો સુધી મહિલા જાગૃતિની પ્રવૃત્તિઓ કરીને લોકપ્રિયતા મેળવી હતી અને તેમના આ ઉમદા કાર્યોને લીધે ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી
ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ ; રાષ્ટ્રીય પર્યટન દિવસ ગાંધીનગરપર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રત્યન કર્યા હતા. ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ […]
જલગાંવ રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવાથોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક રેલ્વે ટ્રેક પર એક દુર્ધટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ વિગતો અનુસાર પુષ્પક એક્સપ્રેસ ટ્રેન માં આગ લાગી છે તેવી અફવા ફેલાઈ હતી અને તેને કારણે ચાલુ ટ્રેનમાંથી જીવ બચાવવા માટે લોકો કુદી પડ્યા હતા. બરાબર […]
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ
બ્લોકના કારણે 1 ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ભાવનગરઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે […]
દ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫
