Sunday July 27, 2025

ખંભાળિયાના સલાયામાં ચુંટણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે આજરોજ ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, ચૂંટણી પ્રભારી અનિલભાઈ તન્ના, મંડળ પ્રભારી પરેશભાઈ કાનાણી, પી.એમ. ગઢવી, શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્નાની ઉપસ્થિતિમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને […]

દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫        ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલમાં રહેલા એક આરોપીએ જામીનમુક્ત થયા બાદ પોલીસની કાર્યવાહી પછી આરંભડાના આ શખ્સના જામીન રદ કરાવી અને પુનઃ […]

ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં બુધવારે ભવ્ય ધર્મોત્સવ: શ્રીનાથજીની ધ્વજાજીની થશે મંગલ પધરામણી

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫          ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.   […]

ખંભાળિયા પાલિકાના શોપિંગ સેન્ટરની સોમવારે થશે હરાજી: રૂ. પાંચ કરોડથી વધુ આવક થવાની સંભાવના

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫         છેલ્લા લાંબા સમયથી કંગાળ અવસ્થામાં રહેલી ખંભાળિયા નગરપાલિકાને હાલ ઘણા સમયથી કર્મચારીઓના પગારના પણ સાંસા છે. ત્યારે સોમવાર તા. 27 જાન્યુઆરીના રોજ અહીંના કોમર્શિયલ વિસ્તારમાં આવેલા અને છેલ્લા ઘણા વર્ષોથી બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી મારફતે કરોડો રૂપિયાની આવક થવાની સંભાવના છે.  […]

બરડા ડુંગર વિસ્તારમાંથી મળેલા બે માનવ કંકાલ અંગેનો ભેદ ખુલ્યો: પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫       ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને ગુમ થયેલા બે યુવક-યુવતીનો તાગ મેળવી, આ બંને સ્થાનિક રહીશ એવા પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન […]

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા […]

માનભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત આજે પૂજ્ય મોરારીબાપુ નું વક્તવ્ય

મૂકેશ પંડિત, ભાવનગર ગુજરાત ના મુઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થા ના સ્થાપક માનભાઈ ભટ્ટ ની પુણ્ય સ્મૃતિ માં 76 માં પ્રજાસત્તાક પર્વની નમતી સાંજે નાગરિક અભિવાદન સમારોહ સાથે પૂજ્ય મોરારીબાપુ પોતાના વિચારો વ્યક્ત કરશે.. શિશુવિહાર પ્રાંગણમાં સાંજે ચાર વાગે પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતા માં યોજાનાર 34 માં નાગરિક અભિવાદન અંતગર્ત ગુજરાતના સેવાભાવી ડોક્ટરો અને […]

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન

હરેશ જોષી, કુંઢેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં […]

મૃત્યુનોંધ: મોચી મરણ સાંખડાસર / ભાવનગર

મોચી મરણ ગામ સાંખડાસર – 1 નિવાસી હાલ ભાવનગર ચુનીભાઈ વાલાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 79 તા.25.1.2025 ને શનિવારના રોજ રામચરણ પામેલ છે, તે ગં.સ્વ. અજવાળીબેન ચુનીભાઈના પતિ તથા લાલજીભાઈ,ગોબરભાઇ, રેખાબેન રસિકભાઈ મકવાણા(પીપરલા), ભાવનાબેન ગુણાભાઈ મુંજાણી (રાણીવાડા)ના પિતા થાય. તે સ્વ. બબુબેન દેવજીભાઈ (સાંખડાસર) વજુબેન જાદવભાઈ (ડુંગરપર), બાલુબેન હરિભાઈ (પાવઠી)ના ભાઈ થાય. તેઓ સંગીતાબેન લાલજીભાઈ તથા […]

યાત્રી કૃપયા ધ્યાન દે………ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ ચાલશે

હરિદ્વાર ટ્રેને સોમવાર અને ગુરુવારે ચલાવવા માટે રેલવે બોર્ડ તરફથી મંજૂરી ભાવનગર રેલવે બોર્ડે યાત્રિયોની સુવિધામાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19271/19272) ને અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપી છે.હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે ચાલશે એટલે કે અઠવાડિયામાં બે દિવસ ચાલશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાવનગરથી […]

Back to Top