રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: રદ કરાયેલી 6 લોકલ ટ્રેનો આજથી પાટા પર દોડશે
ધ ગ્રેટ વર્લ્ડ, વડોદરા ગુજરાતના રેલવે મુસાફરો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. રિંગ અંડર બ્રિજ (RUB) અને અન્ય ટેકનિકલ મેન્ટેનન્સના કામને કારણે છેલ્લા કેટલાક દિવસોથી રદ કરવામાં આવેલી 6 લોકલ ટ્રેનોને આજથી (6 મે) ફરીથી શરૂ કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકલ ટ્રેનો ખાસ કરીને અમદાવાદ-વડોદરા અને વડોદરા-સુરત વચ્ચે…
