અવસાન નોંધ: જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: અમેરિકા નિવાસી સ્વ. જમનભાઈ સુંદરજીભાઈ દાવડાના પુત્ર જયેન્દ્રભાઈ (ઉ.વ. 68) તે લતાબેન કિશોરકુમાર બાજરીયા અને મિતેશભાઈ દાવડાના ભાઈ તેમજ દાવડા હોટલ વાળા ભરતભાઈ, નરેનભાઈ અને મયુરભાઈ કાંતિલાલ દાવડાના મોટા ભાઈ તારીખ 23 ના રોજ અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી ગુરુવાર તા. 27 મી ના રોજ સવારે 10…
