Headlines

આંતરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ગુજરાત અધ્યક્ષ તરીકે ડો. કે જે ગઢવીની નિમણૂક

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬       આંતરાષ્ટ્રિય માનવાધિકાર આયોગ વૈશ્વિક સ્તરે માનવાધિકાર ને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. રંગભેદ, લિંગભેદ, જાતિવાદ જેવા વૈશ્વિક દૂષણો સામે નીડરતાથી અવાજ ઉઠાવી ન્યાય અપાવી સામાજિક સમરસતામાં મોટું યોગદાન આપ્યું છે. આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ખંભાળિયા તાલુકાના ડો. કે.જે. ગઢવીને ગુજરાત અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. માનવાધિકારને…

Read More

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ ​શહેરના આંબાચોક મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ખોજા સમાજ ત્રણ દિવસનો શોક પાળશે અને એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે ​ભાવનગર: ​ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેની અને તેમની સાથે અન્ય મહાનુભાવોના થયેલ આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર…

Read More

વનતારા સ્થાપના દિવસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્યપ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર, 2 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ,…

Read More

જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ

​રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ​ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…

Read More

પોરબંદરમાં બીમારીના કારણે પરિણીતાનું મોત: ત્રણ માસ પૂર્વે થઈ હતી ડિલિવરી

​થાઈરોઈડ અને હૃદયની બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય મહિલાએ દમ તોડ્યો, કમલાબાગ દ્વારા તપાસ ​પોરબંદર: ​પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરલા ફેક્ટરી સામેના કોસ્ટગાર્ડ ક્વાર્ટરમાં રહેતી એક ૨૮ વર્ષીય પરિણીતાનું બીમારીના કારણે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગત મુજબ, અંકુશ કુમારી દીપક કુમાર (ઉંમર ૨૮) નામની મહિલાનું સારવાર…

Read More

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી…

Read More

ભાવનગર તાલુકા વિકાસ અધિકારી પી.કે. રાવતની સુરેન્દ્રનગર બદલી: તલાટી મંત્રી એસોસિએશન દ્વારા યોજાયો વિદાય સમારંભ

લોકપ્રિય અધિકારી પી.કે. રાવતની લખતર ખાતે બદલી થતા ભાવનગર તાલુકા પંચાયત પરિવાર દ્વારા અપાઈ ભાવભીની વિદાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.કે. રાવતની સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ભાવનગર તાલુકા તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: વિદેશી દારૂના ગુનામાં 6 માસથી નાસતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને હંફાવતા અને લાલશાહીથી નાસતા જાહેર કરાયેલા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા આરોપીઓને પકડવા મળેલી સૂચનાના આધારે…

Read More

ભાવનગરના આનંદનગરમાં ગુંજ્યો સનાતન ધર્મનો નાદ: ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન

​ડુંગરિયા હનુમાનજી મંદિરે સંતો અને હિન્દુ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત કરાઈ ​ભાવનગર, 2 ફેબ્રુઆરી 2026 ​ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ડુંગરિયા હનુમાનજી મંદિર ખાતે ‘હિન્દુ સંમેલન સમિતિ – આનંદનગર’ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’માં ઉમટેલી જનમેદનીએ હિન્દુત્વ અને સનાતન…

Read More

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જાહેરમાં કચરો ફેંકવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે કાર્યવાહી

……………………………. ૩૯ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ રૂપે રૂ. ૧૧,૬૦૦/- વસૂલ કરી ૨૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું……………………………. પોરબંદર, તા. ૦૨/૦૩/૨૦૨૬પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સતત ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં…

Read More