Headlines

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન ​૧લી મે ગુજરાત સ્થાપના દિવસના અવસરે શાળાના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન ​તળાજા: શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન તળાજા તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા, શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા આગામી ૧ મે ૨૦26, શુક્રવારના રોજ વાર્ષિકોત્સવ **”વૈશાખનો વાયરો”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર

– વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે.  …

Read More

નવારતનપર લાઈબ્રેરીની ચાવી પ્રવીણ મકવાણાએ પડાવી લેતા ઋત્વિક કંટારીયાની સરપંચને ફરિયાદ: સરપંચ ચાવી પરત મેળવવા એક્શન મૂડમાં

પંચાયતની જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે શોપિંગ મોલને હટાવવા નોટિસ બાદ હવે કડક કાર્યવાહીની સતત પાંચમી વખત સરપંચની તૈયારી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર નવારતનપર ગામમાં પંચાયતની માલિકીની લાઈબ્રેરીની ચાવી પરત મેળવવા માટે સરપંચ ગૌતમ બારૈયા અત્યારે ફૂલ એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ આજે તાલુકા પંચાયતની બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે…

Read More

ભાવનગરમાં બાળકોમાં ન્યુમોનિયાની આધુનિક સારવાર અંગે ‘પેસ’ મોડ્યુલ હેઠળ તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

​ ​વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે જવાબદાર ન્યુમોનિયાને નાથવા ભાવનગર, અમરેલી અને બોટાદના 45થી વધુ તબીબોએ માર્ગદર્શન મેળવ્યું ​બાળકોમાં થતો ન્યુમોનિયા વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે આશરે 7 લાખ બાળકો આ રોગને કારણે જીવ ગુમાવે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યંત…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પ ૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર

વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. ખંભાળિયા શહેરના વોર્ડ નંબર…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પ ૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર – વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. ખંભાળિયા શહેરના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહિત ભરતભાઈ મોટાણી,…

Read More

ખંભાળિયામાં લૂંટ પ્રકરણના બે આરોપીઓને સા ત વર્ષની સખત કેદ તથા દંડ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આવેલી એક નોનવેજની રેસ્ટોરન્ટ પાસે પૈસાની લેતી-દેતી બાબતે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે ખંભાળિયાનો રહીશ અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ અને…

Read More

નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ​ભારતીય…

Read More

ખંભાળિયામાં તજજ્ઞો, પીઢ નાગરિકોના મતદાન દ ્વારા મહત્વનો સંદેશો

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં અહીંના પ્રબુદ્ધ નાગરિકો સર્વશ્રી રમણીકભાઈ રાડીયા, યોગેશભાઈ મોટાણી, ડો. અમિતભાઈ નકુમ, વિકીભાઈ અને દીપ્તિબેન રૂઘાણી (ફોન વાલે), મિલનભાઈ સાયાણી, જાણીતા ગૌસેવા કપિલભાઈ દતાણી, જયસુખભાઈ સોનૈયા (પીંડારા વારા) વિગેરેએ સમયસર પરિવાર સાથે મતદાન કરી અને લોકોને મતદાન પ્રત્યે જાગૃત રહી, મહત્તમ મતદાન થાય તે…

Read More

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે. કુંઢેલી, તા.27 સોમવારતળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે…

Read More