દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભ વ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન
દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકા શહેરમાં આવેલા પૌરાણિક શ્રી રવિ રાંદલ માતાજી મંદિર ખાતે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન આગામી રવિવાર તા. 3 મે ના રોજ કરવામાં આવ્યું છે. દ્વારકામાં કકળાશ કુંડ પાછળ આવેલ આ પવિત્ર ધામમાં સવારે 11 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી આ…
