વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્ યુ
જામ ખંભાળિયા, તા. ૨૬ ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામે એક આસામીના ઘરની છત ઉપર અન્ય શ્રમિકો સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી મકાનની અગાસી ઉપરથી…
