Headlines

વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્ યુ

જામ ખંભાળિયા, તા. ૨૬ ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામે એક આસામીના ઘરની છત ઉપર અન્ય શ્રમિકો સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી મકાનની અગાસી ઉપરથી…

Read More

​પોરબંદર: ચૂંટણી ટાણે સુરક્ષા વ્યવસ્થાને લઈ એસપી ભગીરથસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

​‘નિર્ભય થઈને મતદાન કરો, પોલીસ તમારી સુરક્ષા માટે સજ્જ છે’: કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની સજ્જતા અંગે મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન…

Read More

​“કુપાત્રને દાન અને અયોગ્યને મતદાન ક્યારેય ન કરાય”: પોરબંદરના જાણીતા એડવોકેટ ભરત લાખાણીનો મતદારોને માર્મિક અનુરોધ

​લોકશાહીના પર્વે જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠી પોરબંદરના ઉજ્જવળ ભવિષ્ય માટે 100% મતદાન કરવા પ્રબળ અપીલ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આગામી ચૂંટણીના પર્વે પોરબંદરના હિતમાં અને જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મતદારોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સંદેશ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ…

Read More

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સજ્જ: ચુસ્ત બંદોબસ્ત અને કડક કાર્યવાહીનો એક્શન પ્લાન જાહેર

​મહાનગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે 34 અતિસંવેદનશીલ બુથો પર વિશેષ નજર, હજારો વાહનોનું ચેકિંગ અને અસામાજિક તત્વો સામે પાસા-તડીપારના પગલાં ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: ​પોરબંદર જિલ્લામાં આગામી ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી…

Read More

તળાજાની શાળાનો નવતર પ્રયોગ: મોબાઈલનું વળગણ છોડાવવા શરૂ કર્યું ‘વાંચન અભિયાન’

​“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ” યોજના દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો તરફ વાળવા એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ હરેશ જોશી, તળાજા ​આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજામાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું છે. તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ…

Read More

ઉનાળાની રજાઓમાં IRCTCની ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ થશે – આધ્યાત્મિકતા સાથે સુવિધાસભ ર પ્રવાસનો અનોખો અવસર –

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભારતીય રેલ્વે તથા ભારતીય રેલ્વે કેટરીંગ તથા ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન અંતર્ગત ઉનાળાની રજાઓમાં યાત્રિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ મારફતે રજૂ થયેલી ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ આધ્યાત્મિકતા, સુવિધા અને આરામનો અનોખો સંયોગ સાબિત થશે. આ…

Read More

ભાવનગરમાં  સરકારી શાળાઓમાં ફાયર સેફટીના ક ામના બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડેપ્યુટી ફા યર ઓફિસર સહિત બે ઝડપાયા

વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાના કામના બદલામાં લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર અમૃતભાઇ પટેલ અને તેમના સાગરિત પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધા…

Read More

ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવન ી ભક્તિભાવ સાથે ઉજવણી

અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા ધ ગ્રેટ વર્લ્ડ, ઈશ્વરીયા ​ગોહિલવાડના ઈશ્વરિયા ગામમાં નિર્માણ પામેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં અખાત્રીજના પવિત્ર પ્રસંગે પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં નીલકંઠભાઈ દવેના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને યજ્ઞનું સુંદર આયોજન થયું હતું. રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કાળુભાઈ ભીકડિયા, મેરાભાઈ ગોહિલ,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી…

Read More

ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆત

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે હાલ યાત્રાળુઓને ડાયરેક્ટ બસ સેવા ન હોવાના કારણે જુદા જુદા સ્થળે બસ બદલવી પડે છે. જેથી તેઓનો સમય તેમજ ખર્ચ બંને વધે છે. આ અંગે સાહિલ…

Read More