ભાવનગરમાં ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી, પદયાત્રા યોજાઈ
દીનદયાળ ભવનથી જશોનાથ સર્કલ સુધી કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે પદયાત્રા યોજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલ…
