Headlines

ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાએ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર રજૂ કર્યું

– હવે સંસદમાં હાલારના ત્રણ સાંસદ રહેશે – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      સમગ્ર રાજ્યમાંથી ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ માટેના ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું પણ નામ જાહેર થતાં ખંભાળિયા સાથે સમગ્ર હાલાર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હાલાર પંથકના ત્રણ સંસદ…

Read More

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી

– મહિલાઓ સહિત છ ઝડપાયા – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે આવેલા એક મંદિરની બાજુમાં કૃષ્ણનગર 3 (ધરમપુર) ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ…

Read More

ખંભાળિયા નજીક પુલ પરથી પટકાતા યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભુપતભાઈ મોતીભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાન કોઈ કારણોસર અકસ્માતે આ ગામના પુલ નીચે પડી જતા તેમને માથાના તથા કપાળના ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ શાંતિલાલ ગોવિંદભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે….

Read More

મુંબઈના સેવાભાવી દ્વારા ખંભાળિયામાં ગૌસેવાની પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયાની સત્યમ સેવા સમિતિ તેમજ મુંબઈ સ્થિત દાતા સદગૃહસ્થ નિલેશભાઈ ખીમાણીના આર્થિક સહયોગથી અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી જાણીતી નરસિંહ મહેતા ગૌશાળામાં આશ્રય લઈ રહેલી ગાયો માટે 180 મણ સુકા નિરણનું અનુદાન આપી અનોખી ગૌસેવા કરવામાં આવી છે. આ સેવા પ્રવૃત્તિને બિરદાવી, ગૌશાળાના ટ્રસ્ટીઓ વિગેરે દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં…

Read More

ખંભાળિયા શહેરમાં બુધવારે છ કલાકનો વીજકાપ

 જામ ખંભાળિયા, તા. ૦૮: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના નગર ગેઈટ ફીડર હેઠળના નગર ગેઈટ, તાલુકા પંચાયત, પોસ્ટ ઓફિસ રોડ, શારદા સિનેમા રોડ, રાજડા રોડ, સતવારા વાડ, શહીદ ભગતસિંહ ચોક, બંગલા વાડી, ગાયત્રીનગર, જલારામ મંદિર, શિરૂવાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં બુધવાર તા. 10 જૂનના રોજ સવારે…

Read More

ખંભાળિયામાં રઘુવંશી વિધાર્થીઓ માટે “માં સરસ્વતી સન્માન સમારોહ” યોજાયો

– જ્ઞાતિના 318 વિદ્યાર્થીઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં સરસ્વતી સન્માન સમારોહ” સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.       ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના…

Read More

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું

ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ…

Read More

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું

ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

ખંભાળિયા શહેરમાં આવતીકાલે છ કલાકનો વીજકાપ

 જામ ખંભાળિયા, તા. ૦૬: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના ફીડર નં. 2 હેઠળના નવાપરા, બેઠક રોડ, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં રવિવાર તા. 7 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ…

Read More

કામ-ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬         તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાને આઈટીઆઈ કર્યું હોય, અને તેમણે ઘણા સમયથી નોકરી શોધવા છતાં કોઈ કામ ધંધો મળતો ન હોવાથી આ બાબતે તેમને મનમાં…

Read More