Headlines

રિલાયન્સ અને મેટા જામનગર, ગુજરાતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

RIL અને મેટા ભારતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે સંમત થયા (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (“RIL”) આજે ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (“મેટા”) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે.    …

Read More

ખંભાળિયામાં રવિવારે જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬         ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ (અન્નક્ષેત્ર) ના ઉપક્રમે આગામી રવિવાર તા.૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિના મૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        ઔષધી વેલનેસ પ્રા.લી. રાવકી (તા.લોધિકા) ના સંપૂર્ણ…

Read More

નવા રતનપરમાં સરપંચની ‘ફાકા ફોજદારી’ ફ્લોપ: ૧૧ વાગ્યે પ્રવીણ મકવાણાનું દબાણ તોડવાના બણગા ફૂંકનાર સરપંચ ગૌતમ બારૈયા પોતે જ ‘ગૂમ’, બુલડોઝરના બહાને આબરૂનું ધોવાણ

સરકારી તંત્ર, પોલીસ અને PGVCL સમક્ષ ખોટા સાબિત થયેલા સરપંચે લોકપ્રિયતા ગુમાવી; વિરોધીઓએ અવિશ્વાસની દરખાસ્ત લાવતાં હવે પ્રવીણને ગેરલાયક ઠેરવતાં પહેલાં પોતાની ખુરશી બચાવવાના ફાંફાં ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર, ભાવનગર “અભી બોલા, અભી ફોક!” નવા રતનપર ગ્રામ પંચાયતના રાજકારણમાં આજે કંઈક આવો જ ઘાટ ઘડાયો છે. પંચાયતની જમીન પર સદસ્ય પ્રવીણ મકવાણાએ ખડકેલા કથિત…

Read More

નવા રતનપરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સરપંચ ગૌતમ બારૈયા એકતરફ બુલડોઝર ફેરવવા મક્કમ, બીજીતરફ સદસ્ય પ્રવીણ મકવાણાના કાનૂની દાવપેચ અને પંચરોજકામમા સરપંચની સહીથી નવો વળાંક: સરપંચે સેટીંગ કરી લીધું હોવાની ફરી એકવાર ચર્ચા

નવા રતનપરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સરપંચ ગૌતમ બારૈયા એકતરફ બુલડોઝર ફેરવવા મક્કમ, બીજીતરફ સદસ્ય પ્રવીણ મકવાણાના કાનૂની દાવપેચ અને પંચરોજકામમા સરપંચની સહીથી નવો વળાંક: સરપંચે સેટીંગ કરી લીધું હોવાની ફરી એકવાર ચર્ચા ડિમોલિશન પૂર્વે જ વિસ્તરણ અધિકારી દવેની હાજરીમાં કરાયેલા પંચરોજકામે સરપંચને જ શંકાના દાયરામાં ઉભા કર્યા; મોલ પ્રવીણનો નહીં પણ તેના પિતાનો હોવાનો અને કોર્ટ…

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર

સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…

Read More

ભાણવડના શિવ બળદ આશ્રમમાં આસરો લઈ રહેલા બળદોએ માણી 1250 કિલો ઓર્ગેનિક કેરીની મોજ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે અશક્ત અને નિરાધાર બળદોને આજીવન આશરો આપતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘શિવ બળદ આશ્રમ’ ઉત્તમ સુવિધાઓ અને પૌષ્ટિક આહાર માટે જાણીતું છે.        હાલ કેરીની સિઝનમાં અહીંના મૂંગા જીવો પણ આ સ્વાદથી વંચિત ન રહે તે માટે એક અનોખું આયોજન કરાયું…

Read More

બીમારીથી કંટાળીને સોનારડીના વૃદ્ધએ ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા પ્રભાતસંગ કશરાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધને છેલ્લા આશરે 25 વર્ષથી ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારી હતી. આ બીમારીથી કંટાળીને તેમણે ગઈકાલે સોમવારે પોતાની વાડીએ લાઈટના થાંભલામાં લાઈટના કેબલ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લખુભા…

Read More

ખંભાળિયાની ગોવર્ધનનાથજીની હવેલીમાં ગુરુવારે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં ન્યુ સલાયા ગેઈટ નજીક આવેલી જૂની અને જાણીતી શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળાની ઋતુમાં મધ્યમ વર્ગના તથા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રમાં દરરોજ આશરે 170 જેટલા લાભાર્થીઓ લાભ લ્યે છે.         આ સેવાકીય પ્રવૃતિ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને દરીયાકાંઠે કે ક્રિક વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી. જુન માસથી દરીયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે….

Read More