પોરબંદર
પોરબંદરના મેસુરભાઇ ડાયાભાઇ મોરી ઉ.વ.-૩૬ રહે. ઇન્દિરાનગર)ને કેન્સરની બિમારી હોય તેનાથી કંટાળી જઇને ગળે ફાંસો ખાઇ જતા મરણ ગયા છે. તા.૭/૨/૨૦૨૫, ૧૦/૩૦ પહેલા ઇન્દીરાનગર ખાતે બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એમ.ભોળાએ તપાસ હાથ ધરી છે.