Headlines

ભાવનગર ખાતે વિદ્યાર્થીઓએ કરાટેની કઠિન પરીક્ષા સફળતાપૂર્વક આપી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૦ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને કરાટે જેવી કલા શીખવે છે. આજના અતી ભણતરના સમયમાં જ્યારે બાળકો રમતગમતથી વિમુખ થઈ મોબાઈલની દુનિયામાં રચાપચીયા રહે છે તેવા સમયે વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસ થાય તે હેતુસર ભાવનગરના શિહાન પ્રદીપ પારેખ ઘણા વર્ષોથી કરાટેની પ્રવૃત્તિ…

Read More

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ

વિપુલ હિરાણી   ભાવનગર  તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…

Read More

ખંભાળિયામાં રમઝાનના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં હાલ રમઝાનમાં તેમજ ઈદના તહેવારના અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા, એસઓજી પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. એન.એચ. જોશી સહિતનાં પોલીસ અધિકારીઓ…

Read More

ભાવનગર જિલ્લાના 3 નાયબ મામલતદારોની આંતર જિલ્લા ફેરબદલ: મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યના 80 અધિકારીઓની અદલ બદલ

​ ​જિલ્લાના અનુભવી અધિકારીઓની અન્યત્ર બદલી, જ્યારે રાજ્યભરના 80 કર્મચારીઓ પ્રભાવિત ​ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યભરમાં નાયબ મામલતદાર વર્ગ-3 ના કર્મચારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત હુકમ મુજબ સમગ્ર રાજ્યના કુલ 80 નાયબ મામલતદારોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં ભાવનગર…

Read More

દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે

– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ ખંભાળિયાના વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.        સમગ્ર દ્વારકા…

Read More

દ્વારકાના મારામારી પ્રકરણમાં આરોપીઓને એક વર્ષની કેદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગત તા. 13 મે 2015 ના દિને ધસી આવેલા આરોપી દેવજી ઉર્ફે દેવુભા વિરાભા માણેક અને બાલુભા ઉર્ફે બલીભા વિરાભા માણેક વિગેરેએ “તમે મારા દીકરા બલીને ગઈકાલે કેમ પોલીસમાં પકડાવી દીધેલ છે?” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. આ પછી આરોપીઓએ…

Read More

ખંભાળિયાની રોઝેદાર બાળા રીફત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા ફારૂકભાઈ ડગારાની નવ વર્ષની પુત્રી રીફત ડગારાએ હાલ પવિત્ર રમજાન માસમાં 30 દિવસના રોજા રાખીને ખુદાની ઈબાદત કરી હતી.  _____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ વિપુલ હિરાણી  ભાવનગર  ભાવનગરશહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ મિલકતના તબદીલી સોદામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

Read More