Headlines

માલપરમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયર સહિત બે સામે ગુનો દાખલ

ઘોઘા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૧૪ બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસે માલપર ગામના ખારસાના મેદાન પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ રણછોડભાઈ ગલસરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલીંગ દરમિયાન…

Read More

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસ ટી નિગમ ની ભરતીઓ ના સંદર્ભે પ્રાથમિક સારવાર ના વર્ગો કરાશે

ફોર્મ ભરવા માટે છેલ્લા અભ્યાસ ની માર્કશીટ ની કોપી, આધારકાર્ડ ની કોપી, અને જન્મ તારીખ ના આધાર વાળું કોઈપણ દસ્તાવેજ સાથે લાવવું. પ્રવેશ લેવા માટે કોઈપણ વ્યક્તિ આવી ને પ્રવેશ ફોર્મ ભરી , જરૂરી ફી ભરી પ્રવેશ કનફર્મ કરાવી શકે છે. પ્રવેશ બાદ પ્રાથમિક સારવાર ની તાલીમ 8 દિવસ દરરોજ 2 કલાક લેવા ની રહે…

Read More

જેતલસર જંક્શન રેલવે સ્ટેશનનું ઝડપભેર થઈ રહ્યું છે કાયાકલ્પ, મુસાફરોને ટૂંક સમયમાં મળશે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક અવસંરચના વિકાસના હેતુસર વ્યાપક સ્તરે પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર જંક્શન એક આધુનિક, સુગમ, સુરક્ષિત અને મુસાફરમૈત્રી રેલવે સ્ટેશન તરીકે નવી ઓળખ સ્થાપિત કરશે.તા. 19 મે 2026…

Read More

સિહોરમાં દિવ્યાંગો માટે સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત હયાતીની ખરાઈ માટે વિશેષ કેમ્પનું આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં દિવ્યાંગો માટે સરકાર તરફથી ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સતત મળતો રહે તે દિશામાં એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા અમલીકૃત સંત સુરદાસ સહાય યોજના હેઠળ લાભ મેળવતા સિહોરના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે આગામી સમયમાં પેન્શન પ્રક્રિયાને અવરોધ વિના ચાલુ રાખવા…

Read More

વરતેજ રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં ચાર આરોપીઓ દોષિત ઠર્યા, રેલવે અદાલતે ફટકાર્યો ચાલીસ હજાર રૂપિયાનો દંડ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી ઓઈલની ચોરી કરવાના ચકચારી કેસમાં કાયદાકીય પ્રક્રિયાના અંતે મોટો ચુકાદો સામે આવ્યો છે. વરતેજ સ્ટેશન પર ઊભેલા એક રેલવે ડીઝલ એન્જિનમાંથી અંદાજે ૧૫૦ લીટર જેટલા ડીઝલની ચોરી થયાના આ ગંભીર કેસમાં રેલવે સુરક્ષા બળ એટલે કે આરપીએફ ભાવનગર દ્વારા…

Read More

ગરમીનો પારો એક ડિગ્રી ઘટવા છતાં અસહ્ય બફારા અને લૂનું જોર યથાવત

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનમાં સહેજ એટલે કે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં નાગરિકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળી નથી. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયો હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું. તાપમાનનો પારો થોડો નીચે આવવા છતાં હવામાં ભેજનું પ્રમાણ…

Read More

માણેકવાડી વિસ્તારમાં અશાંતધારાનો સરેઆમ ભંગ: સક્ષમ મંજૂરી વિના ફ્લેટનો સોદો કરી કબ્જો સોંપાતા ગુનો દાખલ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરના પોશ ગણાતા માણેકવાડી વિસ્તારમાં અશાંતધારા (The Disturbed Areas Act) ના કાયદાનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અથવા સક્ષમ સત્તાધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ એક વૈભવી ફ્લેટનો કરોડોનો સોદો કરી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે તેનો કબ્જો પણ સોંપી દેવાયો હતો. આ…

Read More

ભાવનગર મહાનગરપાલિકાને આગામી ૨૮ મેના રોજ મળશે નવા મેયર: સત્તાધારી પક્ષમાં ગરમાવો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં હાલ પ્રચંડ ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી ૨૮ મેના રોજ ભાવનગરને નવા મેયર મળવા જઈ રહ્યા છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કુલ ૧૨ સભ્યોની નવી સમિતિની પણ સત્તાવાર નિમણૂંક કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ એક…

Read More

ખડસલિયા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ અને રામાપીર બાપાના આખ્યાનનું ભવ્ય આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામમાં રામજી મંદિરના લાભાર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા અને રામાપીર બાપાનું પાંચ દિવસનું સમાધિ આખ્યાન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ વિક્રમ સંવત ૨૦૮૨ ના જેઠ સુદ બીજ સોમવાર, તારીખ ૧૮ મે ૨૦૨૬ થી શરૂ થઈને…

Read More

ધ ગ્રેટ વર્લ્ડ ઈમ્પેક્ટ: નવા રતનપરમાં શક્તિનંદન કન્સ્ટ્રક્શનનો ભ્રષ્ટાચાર ઉજાગર થતાં જ સરપંચ ગૌતમ બારૈયા એક્શન મોડ પર : કાયદેસરના પગલાં લેશે સરપંચ

​₹19.66 લાખના નાળાના કામમાં લાલિયાવાડી કરનાર ભાવનગરની ‘શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શન’ સામે જનઆક્રોશ: સરપંચ વિરોધીઓની ખટપટો વચ્ચે પ્રજાના હિત માટે ગૌતમ બારૈયા મેદાનમાં, ભાવનગર જિલ્લાના તમામ સરકારી કામોની સામૂહિક તપાસની ઉઠતી માંગ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર/નવા રતનપર [special report with DSS video inputs] ‘ધ ગ્રેટ વર્લ્ડ’ ન્યૂઝ પોર્ટલ પર “નવા રતનપરમાં નવો ભ્રષ્ટાચાર! ₹19.66 લાખનું નાળું…

Read More