અનોખી ઉજવણી… રઘુવંશી દંપતિએ જલારામ બાપાના સાનિધ્યમાં ઉજવી લગ્નની સિલ્વર જયુબેલી
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ ખંભાળિયાના મૂળ રહીશ એવા એક રઘુવંશી દંપતીના લગ્નને 25 વર્ષ થતાં તેમણે ખોટા ભપકાના બદલે જલારામ બાપાના મંદિરે ધ્વજારોહણ કરી અને 25 મી વર્ષગાંઠ ઉજવી હતી. ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે સ્થાયી થયેલા વિજયભાઈ થોભાણી તથા શ્રીમતી રીતુબેન થોભાણીના લગ્નને 25 વર્ષ પૂર્ણ…
