ભાવનગરમાં વાળંદ સમાજના સમૂહ લગ્નમાં ૧૯ યુગલો જોડાશે
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧૯ સમસ્ત વાળંદ સમાજ ભાવનગર આયોજિત સમુહ લગ્ન મહોત્સવ તા. 20 /2 /2026 ના રોજ ફૂલઝરીયા હનુમાનજી મંદિર અધેવાડા ખાતે ધામપૂર્વ થી ઉજવાશે. જેમાં 19 પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્ન માં જોડાયેલ કન્યાઓને દાતાઓ અને આયોજકો તરફથી ઘર વપરાશની ૭૦ જેટલી ચીજો કરિયાવરમાં ભેટ આપવામાં આવી છે. સમૂહ લગ્નમાં સમાજના શ્રેષ્ઠિઓ…
