Thursday August 07, 2025

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ […]

વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ

તળાજાના કવિયત્રી રક્ષા શુક્લના “કાર્યેષુ મંત્રી…” પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થશે: પ્રવેશ નિ:શુલ્ક હરેશ જોષી, અમદાવાદ તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું તળાજાના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ […]

કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી

હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર […]

અયોધ્યા નગરીમાં શ્રી રામકથા રસપાન કરાવશે રામેશ્વર બાપુ હરિયાણી

માનસરોવર સંસ્થા દ્વારા થયેલું આયોજન મૂકેશ પંડિત, અયોધ્યા, રવિવાર તા.૨૩-૨-૨૦૨૫ અયોધ્યા નગરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. રાધા મોહન કુંજ, જાનકી ઘાટ, અયોધ્યામાં રવિવાર તા.૧-૬-૨૦૨૫થી શનિવાર તા.૭-૬-૨૦૨૫ દરમિયાન આ રામકથા આયોજન માનસરોવર સંસ્થા દ્વારા […]

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા […]

ડીએમકે નેતા દયા નિધિ મારનના સંસ્કૃત વિરોધી વિધાનનો વિરોધ કરતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ

સંસ્કૃત વિરોધી માનસિકતા એ ભારત વિરોધી માનસિકતા સમાન છે, કારણ કે આ ભાષા ભારતની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રગતિનું પ્રતીક રહી છે: બોર્ડ ગાંધીનગર DMK નેતા દયાનિધિ મારનના સંસ્કૃત વિરોધી નિવેદનને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન માટે સ્થાપવામાં આવેલા ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ના અધ્યક્ષ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવેલ છે. બોર્ડના […]

This is That: Naran Baraiya: Today’s India Under the Reigns of Narendra Modi

THIS IS THAT : Naran Baraiya Economic Developments During Narendra Modi’s tenure as Prime Minister of India, a range of transformative economic policies have been introduced, significantly shaping the national economic landscape. These policies include major initiatives such as Make in India, Digital India, and the introduction of the Goods and Services Tax (GST). Each […]

ગ્રહોની દુનિયા # લલિત રાજ્યગુરુ # આધિદૈવિક, આધિભૌતિક અને ત્રિવિધ તાપના શમન સાથે કૃપાપ્રાપ્તિ માટે મહાશિવરાત્રીમાં શિવ પૂજાનું મહત્વ

તા.26/2/2025 મહાવદ તેરસ ને બુધવારના રોજ મહા શિવરાત્રી છે.જે શિવપૂજા અને ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. દેવાધિદેવ આશુતોષ સદાશિવ મહાદેવની કૃપા અને પ્રસન્નતા માટે ઉત્તમ અવસર છે. જીવનમાં કોઈપણ મુસીબત હોય તો તે દૂર કરવા માટે મહા શિવરાત્રી દર મહિનાની શિવરાત્રી શિવજી ની કોઈપણ ઉપાસના કરવી અથવા તો ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર ની […]

ભીલાડની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી વિશ્વ માતૃભાષા મહોત્સવ-2025 ઉજવાયો

ભીલાડ, તા.૧૮/૦૨/૨૦૨૫માતૃભાષા મનુષ્યની અભિવ્યક્તિનું સર્વોત્તમ માધ્યમ છે. તે આંતર ચેતના સાથે જોડાયેલી હોય છે. તે માતૃભૂમિના વાતાવરણમાં જ, બાળપણમાં વિકસે છે અને જીવન સાથે તેનું જોડાણ કાયમી હોય છે. માતૃભાષા ન આવડતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એટલે વિશ્વ માતૃભાષા। દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. કોલેજના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાનું મહત્ત્વ સમજે, પોતાનો માનસિક, સાંસ્કૃતિક સાહિત્યિક […]

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ […]

Back to Top