Headlines

ભાણવડમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરોની કાર્યશાળા યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ભાજપ અને તાલુકા સંગઠન દ્વારા ભાણવડમાં આવેલી મહાજન પાંજરાપોળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કર્યા છે. આ પ્રસંગે ભાણવડ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરોની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.      …

Read More

ખંભાળિયામાં ચલણી સિક્કા તેમજ નાની ચલણી નોટોની વ્યાપક અછત

– ભારે હાલાકીમાં મુકાતા વેપારીઓ અને ગ્રાહકો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬        ખંભાળિયા સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રૂ. 5-10 ના સિક્કા તેમજ 10-20 ઉપરાંત 50 રૂપિયાની ચલણી નોટોની બજારમાં ખૂબ જ અછત પ્રવર્તી રહી છે. હાલની પરિસ્થિતિમાં રૂપિયા 10 અને 20 ની ચલણી નોટો ખૂબ જ જર્જરિત તેમજ ચીથડે હાલ ચલણમાં…

Read More

ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર અંગે પોલીસ કાર્યવાહીમાં 11 ઝબ્બે

 જામ ખંભાળિયા, તા. ૩૦: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામથી ભારા બેરાજા ગામ તરફ જતા રસ્તે એક પુલ નીચે બેસીને ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખમણ જીણાભાઈ કેશરીયા, કમલેશ રણમલભાઈ ચાનપા, ડાવા નગશી અવસૂરા અને મંગા પરબત રૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 12,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી…

Read More

ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ

– સામસામા પક્ષે મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ – જામ ખંભાળિયા, તા. ૩૦: ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા જમીન તેણે ફરિયાદી ભીખાભાઈને આપવાનું કહ્યું હતું. પરંતુ ભીખાભાઈએ ના કહેતા આનાથી ઉશ્કેરાઈને આરોપી ખીમાભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈ…

Read More

ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ

– સામસામા પક્ષે મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ – જામ ખંભાળિયા, તા. ૩૦: ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા જમીન તેણે ફરિયાદી ભીખાભાઈને આપવાનું કહ્યું હતું. પરંતુ ભીખાભાઈએ ના કહેતા આનાથી ઉશ્કેરાઈને આરોપી ખીમાભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદ એસો.ના પ્રમુખ અને બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા          ખંભાળિયા તાલુકાના બેહ ગામના લોકપ્રિય સરપંચ તેમજ ગઢવી સમાજના અગ્રણી યુવા આગેવાન પ્રવિણભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે.        કુશળ અને પ્રભાવશાળી નેતૃત્વ થકી તેમણે માત્ર બેહ ગામની…

Read More

ખંભાળિયા: ભેળસેળયુક્ત ઘીના જથ્થાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

– 9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે – – ખંભાળિયાના મહિલાને એસ.ઓ.જી. પોલીસે સલાયાથી ઝડપ્યા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.          આ અંગે…

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે નૌકા વિહારનો મનોરથ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટીમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 31 ના રોજ નૌકા વિહાર મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.         રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ અલૌકિક દર્શનનો લાભ લેવા હવેલીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવો…

Read More

ખંભાળિયા શહેર ભાજપ દ્વારા કાર્યશાળા અંગેનો કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬     ખંભાળિયામાં આવેલા યોગ કેન્દ્ર ખાતે જિલ્લા ભાજપની સૂચના મુજબ ખંભાળિયા શહેર ભાજપ સંગઠન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કરતા આ પ્રસંગે ખંભાળિયા શહેરની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.          જેમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તથા આ…

Read More

અવસાન નોંધ 

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ રામજી બરછાના પુત્ર મનુભાઈ બરછા (ઘી વારા) ના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.વ. 68), તે સ્વ. કલ્પેન્દ્રભાઈ, હિમેશભાઈ, પિયુષભાઈ અને ચંદ્રિકાબેનના ભાભી તેમજ નમન, જગત, રોનક, દેવાંગીના ભાભુ તથા સંજયભાઈના કાકી તેમજ કમલ અને કૃપાલના માતુશ્રી તથા સ્વ. હીરાભાઈ જમનાદાસ ગોકાણી પરિવાર (મીઠાપુર)ની પુત્રી તા. 28 ના રોજ અવસાન…

Read More