ભાણવડમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરોની કાર્યશાળા યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ભાજપ અને તાલુકા સંગઠન દ્વારા ભાણવડમાં આવેલી મહાજન પાંજરાપોળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કર્યા છે. આ પ્રસંગે ભાણવડ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરોની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. …
