Headlines

ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડો​મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ

વિપુલ હિરાણી દ્વારા​ભાવનગર તા.૨૨ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. ​સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. 1.58 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫      ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદા જુદા આસામીઓને ગુમ થયેલી ચીજ વસ્તુઓ તેમજ ચોરી થયેલા સામાન, મોબાઈલ ફોનને શોધીને તેના મૂળ માલિકને પરત મળી રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા આર.એમ. તન્ના: તત્કાલીન કલેકટરને અપાઈ ભાવભરી વિદાય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે આર.એમ. તન્નાએ આજરોજ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. આ ચાર્જ મેળવતી વખતે તેમણે જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને ‘ટીમ દેવભૂમિ દ્વારકા’ તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી…

Read More

લેબેનોન સરહદે તણાવ ચરમસીમાએ: ઈઝરાયેલી સેનાએ ૭ ગામોના નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા આપ્યું અલ્ટીમેટમ

ધ ગ્રેટ વર્લ્ડ, બેરૂત — લેબેનોન અને ઈઝરાયેલ વચ્ચે સરહદી વિસ્તારોમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે પ્રદેશમાં મોટા પાયે માનવતાવાદી કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ વાટાઘાટો ચાલુ હોવા છતાં, જમીની સ્તરે હિંસક અથડામણો અને રોકેટ હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરના…

Read More

માનવાધિકારના મુદ્દે મંગોલિયામાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના હાઈ કમિશનર વોલ્કર તુર્કની ઐતિહાસિક રાજદ્વારી મુલાકાત

ધ ગ્રેટ વર્લ્ડ, ઉલાનબાતાર (મંગોલિયા) મંગોલિયાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને નાગરિક અધિકારોના મોરચે એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવાધિકાર હાઈ કમિશનર વોલ્કર તુર્કે મંગોલિયાની બે દિવસીય સત્તાવાર અને ઉચ્ચ સ્તરીય મુલાકાત લીધી છે. વર્ષ ૨૦૦૦ માં મેરી રોબિન્સનની મુલાકાત પછી, એટલે કે છેલ્લા ૨૬ વર્ષના લાંબા સમયગાળા બાદ કોઈ યુએન…

Read More

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું, ૭૫માં પુનઃનિર્માણ વર્ષની ભવ્ય ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહભાગી થઈને આસ્થા અને ગૌરવના ત્રિવેણી સંગમ સમાન વાતાવરણમાં મહાપૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા નરેન્દ્ર મોદીએ પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર પધારીને દેશની આર્થિક ઉન્નતિ,…

Read More

ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે

લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા અપીલ માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય: રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ રેલવે મંત્રાલયે કેરળ અને મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જેમાં અનધિકૃત જથ્થાબંધ રેલવે ટિકિટ બુકિંગને સામાજિક ગુનો ગણાવ્યો હતો આ…

Read More

બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી

આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…

Read More