Headlines

સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬: પોરબંદરના ભાવેશ્વર મંદિરે ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ સાથે ભક્તિની ચેતના પ્રગટી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર; સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ઉપલક્ષમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ગતરોજથી ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો…

Read More

બગદાણામાં બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી હરેશ જોષી, બગદાણા બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજ ના ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો.ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત…

Read More

‘મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે ‘મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે ઓલમ્પિક, અમૃત સરોવર મહાઆરતીથી ગૌમાતા પોષણ સુધી હણોલમાં આત્મનિર્ભર મહોત્સવનો ત્રિદિવસીય મહાકુંભ ભાવનગર તા. ૮/૧/૨૦૨૬પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ભવ્ય…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને ડોનેશન રૂપે મળેલી કેન્સર સ્ક્રિનિંગ વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલના ધ્યેયને વધુ ગતિ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન – આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે.આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ…

Read More

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ગુનાના કામે કબ્જે કરેલ રૂ.36,000નો મુદામાલ માલીકને પરત સોંપતી રાણાવાવ પોલીસ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીના/મોટર સાયકલ વિગેરે મુદામાલ જે નામદાર કોર્ટના અલગ-અલગ હુકમો આધારે મુદામાલ મુળ માલીકોને સોપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા સ્ટાફના માણસો દ્વારા…

Read More

ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, સહાય વિતરણ સહિત અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાયા

– બેડમાં શાળાના નિર્માણ ઉપરાંત અને ખાતે સ્મશાનઘાટની ખાત મુહૂર્તવિધિ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને દિર્ઘદ્વષ્ટા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત- શિલાન્યાસ, લોકાર્પણ-અર્પણવિધી…

Read More

થળસરમાં વિજયસિંહની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: બાઈક, ટીપણાં, દારૂ સહિત રુ 35,000ના મુદ્દામાલ સાથે “દારૂ-કલાકાર” અનિલ ચૂડાસમા દેવીપુજકની ધરપકડ: ઘોઘા પોલીસમાં બે સામે ગુનો દાખલ : પોલીસને વિજયનો ઈન્તજાર

ધ ગ્રેટ વર્લ્ડ, થળસરભાવનગર તાલુકાના થળસર ગામે અનિલ ચુડાસમા દેવીપુજક અને વિજયસિંહ ઉર્ફે મનુભા વિક્રમસિંહ ગોહિલની દેશી દારૂની ભઠ્ઠી ઘોઘા પોલીસે ઝડપી લઇ રૂ. 35,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે ઘોઘા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન થળસર ગામના બસ-સ્ટેન્ડ પાસે પહોંચતા બાતમી મળેલ કે વિજયસિંહ…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ તલાટીએ કરેલી બ્લોકની કામગીરીનો વિરોધ? : બ્લોક મામલે પંચાયત બોડીમાં બે “બ્લોક” : કોણે કોણે કરી તરફેણ? કોણ કોણ વિરોધમાં

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરનવા રતનપર ગામના જુના પ્લોટ વિસ્તારમાં કાળુભાઈ વશરામભાઈના ઘર પાસેથી બાલાભાઈ કરસન ભાઈ દિહોરાના ઘર સુધી તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ રસ્તામાં અગાઉ RCC કરેલ હોવા છતાં રસ્તાઓ એકદમ ખરાબ થઈ ગયા છે અને ચોમાસામાં ખુબ જ કાદવ કીચડ થાય છે અને કેટલાક ભાગમાં સતત પાણી ભરાયેલા રહે છે તેના કારણે બાળકો શાળાએ…

Read More

બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલીતા.6, મંગળવાર બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More