બીમારીથી કંટાળીને દ્વારકાના વૃદ્ધે ગળાફાંસો ખાધો
ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ ભગવાનજીભાઈ લુવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ છેલ્લા આશરે બે વર્ષથી શ્વાસની તથા માનસિક બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના હાથે પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના…
