Sunday July 27, 2025

મૃત્યું નોંઘ: દશા પાલીવાલ બ્રહ્મસમાજ ગામ:- ધારડી, હાલ:- બોરીવલી (મુંબઈ).

ગામ:- ધારડી હાલ:- બોરીવલી (મુંબઈ) નિવાસી નાગજીભાઈ ભવાનભાઈ જાની (ઉં. વ.૯૦) તા:-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ભવાનભાઈ નારણભાઈ ના પુત્ર,સ્વ. જીવાભાઈ નારણભાઈ ના ભાઈના પુત્ર, મંજુલાબેન ના પતિ, જાની અશોકભાઈ(કિશોરભાઈ)નાગજીભાઈ, પંડ્યા રમાબેન (રસીલાબેન) બળવંતભાઈ(ટીમાણા)ના પિતા , તથા સ્વ. જાની કુબેરભાઈ જીવાભાઈ, સ્વ.શંભુભાઈ જીવાભાઈ તથા ધરમશીભાઈ જીવાભાઈના દાદાના દિકરા , જાની કાર્તિકભાઈ […]

રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ

મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા […]

બ્લોકના કારણે 1 ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ભાવનગરઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે […]

જામખંભાળિયામાં 30મીએ યોજાનાર ખેડૂત સંમેલનમાં વિશાળ હાજરી આપવા કિસાન નેતા ભરતસિંહ તરેડીનો અનુરોધ

ભાવનગરસૌરાષ્ટ્રમાં દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ભાવનગરના કિસાન નેતા એવમ્ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીએ આહવાન આપ્યું છે. કિસાન નેતા ભરતસિંહ પોપટભા વાળાએ જણાવ્યું કે તા.૩૦/૧/૨૦૨૫ ને‌ ગુરુવારે સવારે ૯/૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા […]

28મી જાન્યુઆરીની ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ

ભાવનગરઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ કારણોસર, 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28.01.2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ […]

વાવડીમાં ચામુંડા માતા અને ભોળાનાથ મહાદેવના મંદિરમાં 1 લાખની માલમત્તાની ચોરી

તા 22 ની રાત્રિના તસ્કરોએ હાથ અજમાવ્યો: માતાજીના ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ, રોકડ અને મહાદેવ મંદિરની દાનપેટીની રોકડ રકમ પણ તસ્કરો બઠાવી ગયા ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરના ગઈકાલ રાત્રિના સોના ચાંદીના માતાજી ના આભૂષણો તેમજ રોકડ સહિત લગભગ એક લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ […]

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી

ભાવનગરહજારો વર્ષોના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ થયાના પ્રથમ વર્ષની તિથિ મુજબ પોષ સુદ બારસ ના દિવસે શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જૈન સમાજના અગ્રણી સંજયભાઈ ઠાર, શિવ […]

નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા

ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ નારન બારૈયા, નવારતનપર “નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં […]

અવસાન નોંધ: સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહમણ મરણ- ટાણા

ટાણા, જિ. ભાવનગર ભટ્ટ હિરેનકુમાર (રાજુભાઈ) ભાસ્કરરાય ભટ્ટ, (ઉ.વ.૫૯) (ટેક્ષ કન્સલ્ટન્ટ) નો તા.૧૯–૦૧–૨૦૨૫નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ભાસ્કરરાય હિરલાલ ભટ્ટ(એડવોકેટ) તથા ભાવનાબેન ભાસ્કરરાય ભટ્ટના પુત્ર તથા મોનાબેન હિરેનકુમાર ભટ્ટના પતિ, ઉત્સવી હર્ષકુમાર ચૈત્રિયા તથા નિનાદ હિરેનકુમાર ભટ્ટના પિતાશ્રી તથા હર્ષ સંજયભાઈ શ્રોત્રિયા, રાયચુર(કર્ણાટક)ના સસરા, સ્વ.મહેશચંદ્ર હરિલાલ ભટ્ટ તથા રેખાબેન મહેશચંદુ ભટ્ટ તથા સ્વ. ભાનુપ્રસાદ […]

ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા નગરસેવક સ્વ. ભાવનાબેન દવેને શ્રદ્ધાંજલી અર્પિત

ભાવનગરભાવનગર શહેર ભાજપના નગરસેવક સ્વ ભાવનાબેન દવેનું ટૂંકી માંદગીમાં નાની ઉંમરે અવસાન થતા સિન્ધુનગર સ્મશાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યમાં ભાજપ કાર્યકરો તેમજ સર્વપક્ષીય અને સર્વસમાજ તેમની અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ […]

Back to Top