ભાવનગરતારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર મહાનગરના મેયર ભરતભાઇ બારડના માતુશ્રી સ્વ. ગિરજાબેન મણીભાઈ બારડનું ૮૧ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ […]
Tag: BHAVNAGAR
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો
ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે નિધન થતા, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના […]
ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘વીર બાલ દિવસ’ સફર એ શહાદત અંતર્ગત ફિલ્મ દર્શાવવામાં આવી
ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો જોઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત દર્શકો ભાવુક બન્યા ભાવનગરશીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા ફતેહસિંહજી અને જોરાવરસિંહજીની શહાદતની ગૌરવગાથા નિમિતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાનું જાહેર કરેલ, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપ દ્વારા તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ અને ગુરુવારના રોજ રૂપાણી સર્કલ […]
સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ
સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ ભાવનગરતારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અર્થાત સુશાસન દિવસ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તથા ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજવામાં આવેલ, જેમાં શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, […]
દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું
ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય […]
ભાવનગર ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી
ભાવનગરટ્રેન નંબર 09511 (પાલીતાણા-ભાવનગર) દરમિયાન સિહોર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફરનો મોબાઈલ ફોન સ્ટેશન પર રહી ગયો હતો, જેને ગેંગમેનના કર્મચારીએ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમા કરાવ્યો હતો. જે મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો તે સ્ટેશન ઓફિસે પૂછપરછ કરવા પહોંચ્યો ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સંજીવજીએ તેને મોબાઈલ બતાવ્યો અને જરૂરી પૂછપરછ કરીને ખાતરી મેળવ્યા બાદ […]
ભાવનગરમાં યોગ સાધકે બે હજારસૂર્ય નમસ્કાર કરીને સર્જ્યો વિક્રમ
પતંજલિ યોગ પરિવારનાં નરેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૧ કલાક કર્યા સૂર્ય નમસ્કાર મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગરમાં પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે. સ્વામી શ્રી બાબા રામદેવજી પ્રેરિત પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં ૬૨ વર્ષીય યોગ શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ સતત ૧૧ કલાક સૂર્ય નમસ્કાર કર્યા છે. આ […]
ભાવનગર જિલ્લામાં જય જનની સ્કૂલ બપાડા ખાતે તુલસી પૂજનની ભવ્ય ઉજવણી થઈ
ભાવનગરજય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતીશાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન […]
ધારાસભ્ય મેવાણીની આગેવાનીમાં ભાવનગરના ડીમોલેશન પીડિત પરિવારોનાં ન્યાય માટે 3જીએ મહારૅલી
ભાવનગરભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબો ને કોઈ પણ વૈકલ્પીક વ્યવસ્થા વગર ગરીબોનાં ઝુંપડા અને મકાનો ડીમોલેશન કરવાં નોટીસ આપવામા આવી છે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માં 1500 ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે આં ગરીબ લોકો નાં સમર્થ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની આગેવાનની ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા (જસોનાથા સર્કલ ) ભાવનગરથી કમિશ્નરની કચેરી સૂધી તા.3/1/24ના રોજ બપોરે […]
સરકારના વિજબીલ સરચાર્જના 14 ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આવકાર્યો
ભાવનગરબાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ગુજરાત રાજ્ય સરકારે પ્રજા માટે વિજબીલ સરચાર્જના ૪૦ રૂપિયા અર્થાત ૧૪ ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ […]
