Headlines

પોરબંદરના કૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં પશુઓ માટે પાણીની કુંડીઓ મુકવામાં આવી

​ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની તરસ છિપાવવા શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના ઉનાળાની આકરી ગરમીને ધ્યાને રાખીને શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ માતા અને અન્ય પશુધન માટે પાણીની કુંડીઓ મુકવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ખાક ચોક, સન્યાસી આશ્રમ પાછળ, જાહેર પીર પાસે, ધોબી શેરી,…

Read More

​વરલ સ્થિત કાળભૈરવ આશ્રમમાં નારણદાસ બાપુના 67મા જન્મદિનની શાનદાર ઉજવણીનું આયોજન

નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર ​સિહોર તાલુકાના વરલ ગામે આવેલા કાળભૈરવ આશ્રમ ખાતે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ આશ્રમના મહંત નારણદાસ બાપુનો 67મો જન્મદિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આશ્રમ ટ્રસ્ટ અને સેવક સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કાળભૈરવ દાદા અને ખોડિયાર…

Read More

અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ. 30 કરોડનું અનુદાન

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.      ભગવાન દ્વારકાધીશ માં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી અખંડ ભક્તિ…

Read More

પૂર્ણિમાના પાવન પર્વે “જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભક્તોનું ધોડાપુર

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬     પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા 56 સીડી સ્વર્ગદ્વાર ખાતે ભક્તોનું માનવ મેળામાં ઉમટ્યું હતું.         પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ…

Read More

બેટ દ્વારકાના હનુમાન દાંડી ખાતે હનુમાનજીના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

– પિતા-પુત્રના દિવ્ય સ્વરૂપને અન્નકૂટ મનોરથ યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ઓખા મંડળમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય. અનેક ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં…

Read More

મોરારીબાપુની દિલ્હી અને ઈંદોરની આગ કરુણાંતિકામાં અવસાન પામેલાઓને હાર્દિક-આર્થિક શ્રધ્ધાંજલિ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રણ બાળકો સહિત ૯ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી…

Read More

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More

ખંભાળિયાની રોઝેદાર બાળા રીફત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા ફારૂકભાઈ ડગારાની નવ વર્ષની પુત્રી રીફત ડગારાએ હાલ પવિત્ર રમજાન માસમાં 30 દિવસના રોજા રાખીને ખુદાની ઈબાદત કરી હતી.  _____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ

​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ ​હરિયાણાના સમાલખા ખાતે યોજાયેલી બેઠકમાં સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અને સામાજિક પરિવર્તનના એજન્ડા પર અપાયો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તાજેતરમાં યોજાઈ…

Read More

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More