પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને પોરબંદરમાં શ્રદ્ધાંજલિ અપાઈ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા વીર જવાનોની પાવન સ્મૃતિમાં આજ રોજ 14 ફેબ્રુઆરીએ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે સાંજે 7:00 વાગ્યે ભાવભીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને બ્લેક ડે તરીકે યાદ કરતાં દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર શહીદોને કૃતજ્ઞતા અને શ્રદ્ધા સાથે નમન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન શહીદોની સ્મૃતિમાં…
