Headlines

દેવરીયા ગામે વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬         ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને…

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા  ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે

વિપુલ હિરાણી  ભાવનગર  તા.૧ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.    પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬…

Read More

જય જૂલેલાલના નારાઓ સાથે ધુળેટી પર્વે રંગોમાં રમશે સિંધી સમાજ

સિંધી સમાજ દ્વારા ધુળેટીના પર્વે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન ​ડીજેના તાલે રાસ-ગરબા અને વોટર કલરની સુવિધા સાથે સિંધી સમાજ રંગેચંગે ઉજવશે હોળીનો ઉત્સવ ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીના પવિત્ર તહેવારને યાદગાર બનાવવા માટે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સિંધી જનરલ…

Read More

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…

Read More

ભાવનગરના સ્કાઉટ ગાઈડ દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના, દીક્ષા સંસ્કાર, પુષ્પાંજલિ અને શાળા સફાઈ ના કાર્યક્રમો યોજાયા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬  22 ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના અધ્ય સ્થાપક બેડની પોવેલ નો જન્મદિવસ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી થીંકીંગ ડે એટલે કે મનન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 22  ફેબ્રુઆરી ને રવિવારના રોજ શ્રી ગિજુભાઈ કુમાર મંદિર ખાતે ચતુર્થવિધ કાર્યક્રમનું…

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા જીવનસાથી પરિચય મેળો યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ…

Read More

લાઠીયા ગુર્જર વણકર સમાજના ઉપક્રમે ગઢાળીમાં સત્ય હાંસી કેવળ મંદિરનો ૩૨મો પાટોત્સવ ઉજવાયો: તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન ​વિવિધ ગામના આગેવાનો જ્ઞાતિ સંગઠનમાં જોડાયા, નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો પણ યોજાયો સત્કાર સમારોહ ​ગઢાળી ખાતે લાઠીયા પરગણા ગુર્જર વણકર સમાજ (અઢાર ગામ) અને સત્ય હાંસી કેવળ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય હાંસી…

Read More

ભાવનગરના પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત દેવલોક પામ્યા 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૨ ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ  પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2  ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.

Read More

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય ડાયરો યોજાયો: હિન્દી ગુજરાતી વર્ગો માટે 90 લાખ એકત્રિત: જગદીશ ત્રિવેદીને મળનારા 3.50 લાખ સીધા સમીની બાસ્પા શાળાને ટ્રાન્સફર

હરેશ જોષી, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો…

Read More

ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬      ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…

Read More