Saturday June 21, 2025

મહાકુંભ 2025 દરમિયાન રેકોર્ડ: 17,000થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી!

રેલ મંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં રેલ કર્મયોગીઓના અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની પ્રશંસા કરી! અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજની મુલાકાત લીધી અને મહાકુંભ દરમિયાન અદ્ભૂત કામગીરી માટે રેલવે પરિવારને અભિનંદન આપ્યાં ! નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની વ્યાપક તૈયારીઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવા માટે […]

Back to Top