“સદવિચારોનું સર્જન સદવૃત્તિનું પોષણ અને દુર્ગુણ દુવૃતિ અને અહંકાર દૂર કરવાની ત્રિમુખી પ્રતિભા એટલે ભગવાન દત્તાત્રેય: સીતારામ બાપુ હરેશ જોષી – કુઢેલીભાવનગરની ભાગોળે બિરાજતા ભવનાથ મહાદેવ ,ભુરખીયા હનુમાનજી અને સિદ્ધિવિનાયક દેવના પવિત્ર શિવકુંજ ધામ ખાતે પૂજ્ય સીતારામ બાપુના સાનિધ્યમાં માગશર સુદ પૂર્ણિમા એટલે દત્તાત્રેય જયંતીની ઉજવણી ખૂબ જ ભાવથી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ […]
Month: December 2024
ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 66મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 154 કેસોનું નિરાકરણ
ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ડિસેમ્બર 16, 2024 (સોમવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં “66મી પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 7 કેસો અને મંડળીય કચેરીના 147 કેસ સહિત […]
ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી ડો. માડવિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાનો તાત્કાલીક પગલાં લેવા અનુરોધ
મેયર ભરતભાઇ બારડ સહિત સંગઠન અને ચૂંટાયેલાલેવા પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ભાવનગરકેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા અને ભાજપ સંગઠને ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા સર ટી અને તળાજાની હોસ્પિટલોને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે. આજે ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર ટ્રકની સાથે ખાનગી બસનો હૃદય વલોવાઈ […]
સંગઠન પર્વ અંતર્ગત ભાવનગર મહાનગર ભાજપ દ્વારા પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોનું સ્વાગત- સન્માન
ભાવનગરશહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા તેમજ ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહાયક ચૂંટણી અધિકારી સુરેશભાઈ વસરા, સહ ચૂંટણી અધિકારી ગીરીશભાઈ શાહ તથા ટી. એમ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરના પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ વોર્ડના બુથ પ્રમુખોનું કંકુ અને ચોખાથી તિલક કરી અને પાર્ટીનો ખેસ પહેરાવી સન્માન પત્ર […]
ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ
ભાવનગરદિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર […]
પોરબંદરના દરિયામાં ગેરકાયદે માછીમારી બદલ દેવભૂમિ દ્વારકાના બે શખ્સોની ધરપકડ
Sea-Kingdom @ Sea-Mystry [[ કોનું સી-રાજ ? કોનું સી-રાઝ?]] મિયાણી મરીન પોલીસમાં દીલસાક અને સીરાજ નામના બે શખ્સો સામે એફઆઇઆર પોરબંદર જિલ્લાના મિયાણી મરીન વિસ્તારમાં ફાયબર બોટ(પીલાણામા) અન- અધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરુધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ મિયાણી મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.[[ કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા […]
પોરબંદરના દરિયામાં આંજી નાખે તેવી એલઇડી લાઇટ સાથે માછીમારી કરનાર સામે કાર્યવાહી
ત્રણ ઇસમોને ધોરણસર અટક કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુનો દાખલ પોરબંદર દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ફાયબર બોટ-પીલાણામા અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત LED લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીંશીંગ કરતા ઇસમો વિરુધ્ધ પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ કરેલ કાર્યવાહી કરવામાં […]
પ્રાઇમરી પીએમમાં હત્યાનો કોઈ આધાર ન મળ્યો: મૃત્યુનું ખરું કારણ જાણવા પોલીસ જામનગર ખાતે ફોરેન્સિક પીએમ પણ કરાવશે
[[આમ બન્યું કે એમ બન્યું?]] [[[ઇન્ટેન્શનલ ડેથ (હત્યા) અને એક્સિડેન્ટલ વચ્ચેનો તફાવત]]] પોરબંદરમાં વિનોદે લાફા માર્યા પછી દેવજીનું મૃત્યુ થયું: પોલીસે એડી દાખલ કરી વિનોદના બે લાફાને કારણે જ દેવજીનું મૃત્યુ થયું હોવાનું અત્યાર સુધીની તપાસમાં ફલિત થતું નથી: પોલીસ પોરબંદર પોરબંદરમાં દેવજી વાંદરિયા નામના એક ખારવા વાળમાં રહેતા યુવકને વિનોદ બાબુ નામના એક શખ્સ […]
નરવાઇ મંદિર પાસે આરોપીને લઈને જતી પોલીસને રોજ આડુ ઊતર્યું: બાઇકની હેડલાઈટ તૂટી
પોરબંદર પોરબંદર જિલ્લાના નવી બંદર મરીન પોલીસ વિસ્તારમાં તા.૧૫/૧૨/૨૦૨૪ના કલાક- ૧૯/૫૦ વાગ્યાના અરસામાં નરવાઇ મંદિર પાસે પેટ્રોલ પંપની સામે રોડ પર બનેલી એક ઘટનામાં પોલીસની બાઈકની હેડલાઇટ તૂટી ગઈ હતી.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટના લખમણભાઇ ભનુભાઇ સાદીયા ડ્રાઇવર (પોલીસ કોન્સ. નોકરી- રાણાવાવ પોલીસ) જાહેર કરનાર પોલીસ કર્મચારી સરકારી બોલેરો પી-૧૦૦ નંબર જી.જે.૧૮ […]
ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો
માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર ભાવનગર ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા […]
