Saturday July 26, 2025

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં “વિશ્વ શ્રવણ દિવસ” ની ઉજવણી

ભાવનગર 3જી માર્ચ, 2025 ના રોજ, બાળરોગ વિભાગે, બાળરોગ વિભાગના DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર) અને ENT વિભાગના સહયોગથી, બાળરોગ વિભાગ સેમિનાર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, સર ટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે “વિશ્વ સુનાવણી દિવસ 2025” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડો. સુશીલ ઝા (ડીન, જીએમસી ભાવનગર અને એચઓડી ઇએનટી […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં 8265 વિદ્યાર્થીઓ હાજર

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં 7783 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં 446 વિદ્યાર્થીઓ […]

“હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો” તેમ કહીને હવેલીને તાળું મારવાનું કહ્યું: ખંભાળિયામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

– સામ સામે સાત વિરુદ્ધ ફરિયાદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક આવેલી એક હવેલી પાસે ગતરાત્રે ફટાકડા ફોડવા બાબતે યુવાનોના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ […]

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ બાવળિયાળી મંગળવાર તા.૪-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ […]

પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર

પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ […]

પો૨બંદ૨ના ચકચારી રાહુલ શાહ ખુન કેસમાં ભાવીન ઉર્ફે ચકરડીને જામીન આપતી કોર્ટ

પોરબંદર આજથી અંદાજે એકાદ વર્ષ પહેલા દરીયામાંથી એક લાશ મળેલી હોય અને તે લાશ જોતા તેમાં ઈજા થયેલી હોવાનું જણાતા અને તપાસ કરતા તે લાશ રાહુલ શાહની લાશ હોવાનું માલુમ પડતા અને તેના ભાઈ હર્ષલ શાહ દ્રારા તેના ભાઈનું ખુન થયેલ હોવાની અલગ અલગ ૬ વ્યકિતઓ સામે હાર્બર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલી હતી. અને […]

IRCTC, IRFC ને ‘નવરત્ન’ દરજ્જો મળ્યો;  રેલમંત્રીએ અભિનંદન પાઠવ્યા

2014 પછી રેલવેના તમામ લિસ્ટેડ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને નવરત્નનો દરજ્જો મળ્યો ભાવનગર ભારત સરકારે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ને નવરત્ન કંપનીઓ તરીકે અપગ્રેડ કરવાને મંજૂરી આપી છે.  IRCTC ભારતની 25મી અને IRFC 26મી નવરત્ન કંપની બની છે.  કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે IRCTC અને IRFC ની ટીમને નવરત્ન […]

જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી થતા માતા પૂત્રનો જીવ બચ્યો

સિકલ સેલ એનમિયા પોઝિટિવ મહિલા એ આપ્યો 108 એમ્બ્યુલન્સ માં પૂત્ર ને જન્મ . કુતિયાણા તાલુકાના કોટડા ગામ વાડી વિસ્તારમાં ના એક શ્રમિક મહિલા ઉંમર વર્ષ 20 જેઓ પ્રથમ વખત સગર્ભા હોય તેમને પ્રસુતિ ની પીડા ઉપડતા વાડી નાં માલિક દ્રારા 108 માં કોલ કરવા માં આવ્યો હતોકુતિયાણા 108 અબુલન્સ પર ફરજ પર ના મહિલા […]

Back to Top