Sunday July 27, 2025

મોગલધામ ભગુડાનાં 5,000થી વધુ સ્વયંસેવકો, ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા

લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયાં અગ્રણીઓ – દ્વારકામાં યોજાયો લોકડાયરો મૂકેશ પંડિત, ભગુડા શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાયાં હતા. આ દરમિયાન દ્વારકામાં લોકડાયરો યોજાયો હતો. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિસ્થાનક માંગલધામ સાથેનાં પાંચ […]

ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે છાશ વિતરણ કેન્દ્રનો “પાણીદાર” પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫     ખંભાળિયાના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની સેવાના આશય સાથે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે.        હાલ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિના પ્રારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ […]

ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમના વતન  આકડીયા ગામે થશે

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિશ્વના ફલક પર ભજન અને સંતવાણી ને પોતાના સુર થી પ્રચલીત કરતા ભજન સમ્રાટ નારાયણ સ્વામી સૌરાષ્ટ્ નું એક ઘરેણું હતા, ગઢડા તાલુકાના આકડીયા ગામે જન્મેલા શક્તિદાન લાંગાવદરા કે જેઓ ભજન નો ભેખ લઈને નીકળી જતા પૂજ્ય નારાયણ સ્વામી તરીકે ઓળખાયા, જે  આજે પોતાના અમર ભજનો, […]

ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં હત્યાના બનાવ બાદ મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર અને વાહનને સળગાવ્યું

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો  હત્યાના પલટાયા બાદ  મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.  ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી […]

ખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞ તથા દંત યજ્ઞનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૪        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત અત્રે જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 13 એપ્રિલના રોજ સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે વિના મૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.         મુંબઈ નિવાસી દીપીકાબેન ચંદ્રકાંતભાઈ બરછા તેમજ નીતાબેન મુકેશભાઈ અને […]

કલ્યાણપુરની પરિણીતાને સાસરીયાઓનો સિતમ

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ એકલવાયા જીવનથી કંટાળીને જામગઢકાના યુવાને જિંદગી ટૂંકાવી        કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા મહેશનાથ સુરેશનાથ ગોસાઈ નામના 25 વર્ષના યુવાનના લગ્ન થયા ન હતા. આ વચ્ચે તે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બીમાર રહેતા હોય અને આ રીતના એકલવાયા જીવનથી કંટાળીને તેમણે ગત તારીખ 1 ના રોજ […]

ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

વિપુલ હિરાણી, ભાવનગર૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો .જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને  કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા […]

ભાવનગરમાં ગરમી નો પારો વધીને   42.2 ડિગ્રીએ પહોંચ્યો

  વિપુલ હિરાણી, ભાવનગરભાવનગર શહેર અને જિલ્લામાં આજે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આજે મહત્તમ તાપમાન વધીને 42.2 ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ  ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે.  ગરમી નો પારો એક ડીગ્રી વધીને આજે 42.2 ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે […]

ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

– અઢી વીઘા જમીન પર ફર્યું સરકારી બુલડોઝર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫      ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ કરનારા શખ્સો દ્વારા દબાણ કરીને તેની ધંધાકીય પ્રવૃત્તિઓ ધમ ધમી રહી છે તે હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી […]

High Range Crime: ભાવનગરમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણામતાં મકાનો અને રીક્ષાને આગ

મારામારીમાં ઘાયલ થયેલ નરસિંહભાઈ જાદવનું સાંજે 7:40 વાગે સર ટી હોસ્પિટલમાં મોત થયાના પગલે રૂવાપરી રોડ પર આગજનીના બનાવો બન્યા પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તે રીતે શહેરના કોઈપણ ખૂણે બની શકે છે કંઈ પણ: ભાવનગરની ક્રાઈમની સ્થિતિ ચિંતાજનક ભાવનગર ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો આખરે હત્યાના બનાવ સુધી વિસ્તર્યો […]

Back to Top