ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ
– સામસામા પક્ષે મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ – જામ ખંભાળિયા, તા. ૩૦: ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા જમીન તેણે ફરિયાદી ભીખાભાઈને આપવાનું કહ્યું હતું. પરંતુ ભીખાભાઈએ ના કહેતા આનાથી ઉશ્કેરાઈને આરોપી ખીમાભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈ…
