“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ખોવાઈ ગયેલ ₹ 1.32 લાખના 10 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોપતી રાણાવાવ પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામા ચોરી/ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જ અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચના આપેલ હોય જ અન્વયે પીએસઆઇ આર.વી.મોરી તથા રાણાવાવ સ્ટાફના માણસો દ્વારા કુલ મોબાઈલ…
