જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) જામનગર સ્થિત વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા અનંત મુકેશભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ […]
Author: Naran Baraiya
દેવભૂમિ દ્વારકાના હર્ષદ ગાંધવી પહોંચેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
– દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ – – ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીની જાનને વધાવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી – જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ આજે થયો હતો. માધવપુર ઘેડથી […]
દ્વારકાના હાથી ગેઈટ ખાતે શ્રીકૃષ્ણ અને રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
– ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીનો સત્કાર સમારોહ – – પરંપરાગત વિધિથી શ્રીકૃષ્ણ – રુક્મણીજીનું સામૈયું કરાયું – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ પૂર્ણ થયા બાદ આજે દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી. […]
જન્મદિવસ શુભેચ્છા: દેવભૂમિ દ્વારકા ભાજપના જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા આરંભડા ગામે તા. 11 એપ્રિલના રોજ જન્મેલા યુવરાજસિંહ બનેસિંહ વાઢેર નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છ ના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી, જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી તેમજ ઓખા શહેર ભાજપના […]
મોગલધામ ભગુડાનાં 5,000થી વધુ સ્વયંસેવકો, ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા
લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયાં અગ્રણીઓ – દ્વારકામાં યોજાયો લોકડાયરો મૂકેશ પંડિત, ભગુડા શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાયાં હતા. આ દરમિયાન દ્વારકામાં લોકડાયરો યોજાયો હતો. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિસ્થાનક માંગલધામ સાથેનાં પાંચ […]
ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે છાશ વિતરણ કેન્દ્રનો “પાણીદાર” પ્રારંભ
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ ખંભાળિયાના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની સેવાના આશય સાથે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે. હાલ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિના પ્રારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ […]
ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમના વતન આકડીયા ગામે થશે
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિશ્વના ફલક પર ભજન અને સંતવાણી ને પોતાના સુર થી પ્રચલીત કરતા ભજન સમ્રાટ નારાયણ સ્વામી સૌરાષ્ટ્ નું એક ઘરેણું હતા, ગઢડા તાલુકાના આકડીયા ગામે જન્મેલા શક્તિદાન લાંગાવદરા કે જેઓ ભજન નો ભેખ લઈને નીકળી જતા પૂજ્ય નારાયણ સ્વામી તરીકે ઓળખાયા, જે આજે પોતાના અમર ભજનો, […]
ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં હત્યાના બનાવ બાદ મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર અને વાહનને સળગાવ્યું
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો હત્યાના પલટાયા બાદ મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી […]
ખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞ તથા દંત યજ્ઞનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૪ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત અત્રે જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 13 એપ્રિલના રોજ સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે વિના મૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ નિવાસી દીપીકાબેન ચંદ્રકાંતભાઈ બરછા તેમજ નીતાબેન મુકેશભાઈ અને […]
કલ્યાણપુરની પરિણીતાને સાસરીયાઓનો સિતમ
Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ એકલવાયા જીવનથી કંટાળીને જામગઢકાના યુવાને જિંદગી ટૂંકાવી કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા મહેશનાથ સુરેશનાથ ગોસાઈ નામના 25 વર્ષના યુવાનના લગ્ન થયા ન હતા. આ વચ્ચે તે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બીમાર રહેતા હોય અને આ રીતના એકલવાયા જીવનથી કંટાળીને તેમણે ગત તારીખ 1 ના રોજ […]
