Headlines

The Great World

અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી  ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…

Read More

નર્મદાના આદિજાતિ વિસ્તારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: રૂ. ૩૦૨ કરોડના ખર્ચે બે નવા બ્રિજને મંજૂરી

​રેંગણ અને શહેરાવ ઘાટ પર નિર્માણ પામનાર આ પૂલોથી ૧૧ ગામોની ૧૮ હજારથી વધુ વસ્તીને મળશે સીધી કનેક્ટિવિટી; નર્મદા પરિક્રમાવાસીઓને પણ ૧૭ કિમીનો ફેરાવો ઘટશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ​ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસની કટિબદ્ધતાને દોહરાવતા નર્મદા જિલ્લા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ પ્રભુત્વ ધરાવતા…

Read More

ફરિયાદકા નજીકથી 6.70 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હર્ષદ ઝડપાયો: પોલીસને ભાવનગરના દિપક અને રવિની તલાશ

ભાવનગરની એલસીબી પોલીસે રૂ.6.70 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૪  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદકા નજીક દરોડો પાડી રૂ. 6,70,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ…

Read More

ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહીલા મોરચા દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું .આ ધરણામાં મહીલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના…

Read More

ભાવનગરના નથુગઢ  ગામે ટ્રક ચાલક યુવાનની ચાર અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને છરીથી હુમલો કરી હત્યા

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે 4 અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે  ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો….

Read More

લાઠીયા ગુર્જર વણકર સમાજના ઉપક્રમે ગઢાળીમાં સત્ય હાંસી કેવળ મંદિરનો ૩૨મો પાટોત્સવ ઉજવાયો: તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન ​વિવિધ ગામના આગેવાનો જ્ઞાતિ સંગઠનમાં જોડાયા, નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો પણ યોજાયો સત્કાર સમારોહ ​ગઢાળી ખાતે લાઠીયા પરગણા ગુર્જર વણકર સમાજ (અઢાર ગામ) અને સત્ય હાંસી કેવળ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય હાંસી…

Read More

૨૯ માર્ચથી ભાવનગરથી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન: શરૂ થશે : તા. 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા મુકેશ પંડિત, ભાવનગર ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ…

Read More

સાવરકુંડલાના હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

———————————અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો દ્વારા જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની રકતતુલા કરવામાં આવી હતી તથા જગદીશ ત્રિવેદીએ પોતે પણ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ આશ્રમમાં છેલ્લાં વીસ વરસથી દર શુક્રવારે નેત્રયજ્ઞ તથા મેડીકલ કેમ્પનું…

Read More

26મીની બોર્ડની પરીક્ષા પૂર્વે આવતીકાલથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડથી વાકેફ થઈ શકે તેવી વ્યવસ્થા

બોર્ડના પરીક્ષાર્થીઓ આવતીકાલે પરીક્ષા કેન્દ્ર પર જઈ બેઠક વ્યવસ્થા નિહાળી શકશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, આગામી તા. 25 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ…

Read More

ધારાગઢના યુવાનને જામગરી બંદૂક લઈને શિકાર પર નીકળતા ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫      ભાણવડ તાબેના ધારાગઢ ગામે રહેતા સદામ અબુ ઓસમાણ મુન્દ્રા નામના 30 વર્ષના શખ્સને ગઈકાલે સોમવારે સાંજે એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઝાડની કાંટાળી ઝાડીમાંથી જામગરી બંદૂક (અગ્નિ શસ્ત્ર) સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.          ઉપરોક્ત શખ્સ આ જામગરી બંદૂક લઈને જંગલી જાનવરનો શિકાર…

Read More