Headlines

ખંભાળિયામાં રેડ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો

– મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો  – ગોંડલની શ્રી રામ હોસ્પિટલના તબીબોની સેવા – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ સોસાયટીના ઉપક્રમે ગોંડલની જાણીતી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મૂલ્યે સર્વરોગ નિદાન તેમજ દવા વિતરણ…

Read More

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત: આધેડનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬            ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ નામના 52 વર્ષના આધેડ ગત તા. 5 મે ના રોજ પોતાના જી.જે. 10 એ.જી. 8420 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે…

Read More

ખંભાળિયાના વોર્ડ નં. 1 માં ગટરનો સળગતો પ્રશ્ન હલ કરવા જાગૃત સદસ્યની જહેમત

– જે.સી.બી. જેવા સાધનોથી વોંકળાને ચોખ્ખો કરાવાયો – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં મિલન ચાર રસ્તા નજીકથી રેલવે ફાટક સુધીના માર્ગમાં આવેલી એક જૂની અને વિશાળ ગટર કે જે ચોમાસાના સમયમાં સ્થાનિકો માટે શિરદર્દ સમાન હતી, આ ગટરને ચોખ્ખી કરાવવા વોર્ડ નં 1 ના જાગૃત અપક્ષ સદસ્ય દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં…

Read More

ખંભાળિયામાં ટ્રેક્ટર ચાલકની પ્રમાણિકતા: રોકડ સહિતનું પર્સ ટ્રાફિક પોલીસને સોંપ્યું

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા સ્થાપના જવાનો ફરજ પર હતા. તે દરમિયાન ખંભાળિયાના રહીશ નજીરભાઈ આદમભાઈ ઘાવડા નામના એક ટ્રેક્ટર ચાલકને એક પાકીટ મળ્યું હોવાથી તેમણે ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પાકીટમાં રૂપિયા 7500 ની રોકડ રકમ…

Read More

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬        ખંભાળિયાના જાણીતા વેપારી વિજયભાઈ દાસાણી અને પૂજાબેન દાસાણીની સુપુત્રી કુ. બ્રિન્દા દાસાણીએ તાજેતરમાં લેવામાં આવેલી એમ.કોમ.ની સેમેસ્ટર 2 (ઇંગલિશ મિડીયમ)ની પરીક્ષામાં ખંભાળિયા સેન્ટરમાં નોંધપાત્ર ગુણ સાથે અગ્રક્રમ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિન્દા દાસાણીએ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ ઉપરાંત બિઝનેસ સાથે ટ્યુશન વગર…

Read More

ખંભાળિયામાં ગંદકી તથા કચરાના મુદ્દે પાલિકા પ્રમુખ આકરા પાણીએ

– કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શહેર ગંદુ ગોબરું..! – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને કચરાના મુદ્દે થઈ રહેલી વ્યાપક ફરિયાદોના અનુસંધાને આ મહત્વના પ્રશ્ને નગરપાલિકા પ્રમુખે સંબંધિતોની ખાસ બેઠક બોલાવીને જવાબદાર કોન્ટ્રાક્ટરોને ખખડાવી નાખ્યા હતા.         ખંભાળિયા શહેરમાં હાલ ડોર ટુ ડોર કચરા કનેક્શન…

Read More

એશિયાઈ સિંહોમાં સી.ડી.વી. અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)          અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 14 ઝડપાયા: એક ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૭: ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ ધુઘા, ઇબ્રાહીમ હાસમ ઘુઘા અને ઈસ્માઈલ અલીભાઈ ઘુઘા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 20,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.       કલ્યાણપુર તાલુકાના કનકપર…

Read More

ખંભાળિયાના પશુ સંસ્થાના સ્થાપક અને જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ દેશુર ધમાનો આજે જન્મ દિવસ

જન્મદિન શુભેચ્છા  જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના ખજૂરીયા ગામના મૂળ વતની અને ખંભાળિયા કર્મભૂમિમાં સ્થાયી થયેલા દેશુરભાઈ ધમાનો આજે જન્મ દિવસ છે.         “જીવ માત્રનો કલ્યાણ” જેમનો એક માત્ર ઉદેશ્ય છે એવા દેશુરભાઈ યુવા જીવદયા પ્રેમી છે. સાથે અહીં સાર્વજનિક ગૌશાળાનું નિર્માણ કરીને અબોલ પશુઓની સેવા સારવાર કરી રહ્યા…

Read More

ખંભાળિયાના જાણીતા દાતા સદગૃહસ્થ સ્વ. ધૈર્યસિંહ રાજડાની આવતીકાલે પ્રાર્થનાસભા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ…

Read More