Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિ યા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: હારજીતના થતા દાવા ઓ – કાળઝાળ ગરમીમાં મતદારોને બૂથ સુધી પહોંચાડવ ા ઉમેદવારોની દોડધામ –

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સાથે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત તેમજ ખંભાળિયા નગરપાલિકા અને રાવલ નગરપાલિકા સાથે સલાયાની એક બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આજે દિવસ દરમિયાન થયેલી આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક યુવાઓ પ્રથ મ વખત મતદાન પ્રક્રિયામાં સહભાગી થયા

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. ત્યારે આ વર્ષે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો- યુવતીઓએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. ખંભાળિયાના રહીશ અને અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા વિવેક મિલનભાઈ કોટેચા, પૂર્વશીબેન ભટ્ટ, માધવીકાબા જયપાલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાઓએ પ્રથમ વખત આ મતદાન પ્રક્રિયામાં…

Read More

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્ રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ આજરોજ તેમના વિવિધ પ્રશ્ને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ ચૂંટણી પૂર્વે સંબંધિત તંત્રને આ મુદ્દે લેખિત પત્ર પણ પાઠવ્યો હતો. કલ્યાણપુર નજીક આવેલા અને આશરે 1650 જેટલા મતદારો ધરાવતા મેઘપર ટીટોડી ગામના લોકો…

Read More

ચૂંટણીના દિને ખંભાળિયાના કેશોદ ગામના રાજ કીય આગેવાન લખમણભાઈ ડેરનું અવસાન

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઈ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઈ આહીરના પિતાશ્રી લખમણભાઈ કાળુભાઈ ડેર (ઉવ. 84) નું આજરોજ સવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. તેમના આ નિધનથી નાના એવા કેશોદ ગામ સાથે આહીર સમાજમાં ઘેરા શોકની…

Read More

વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્ યુ

જામ ખંભાળિયા, તા. ૨૬ ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામે એક આસામીના ઘરની છત ઉપર અન્ય શ્રમિકો સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી મકાનની અગાસી ઉપરથી…

Read More

ઉનાળાની રજાઓમાં IRCTCની ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ થશે – આધ્યાત્મિકતા સાથે સુવિધાસભ ર પ્રવાસનો અનોખો અવસર –

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભારતીય રેલ્વે તથા ભારતીય રેલ્વે કેટરીંગ તથા ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન અંતર્ગત ઉનાળાની રજાઓમાં યાત્રિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ મારફતે રજૂ થયેલી ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ આધ્યાત્મિકતા, સુવિધા અને આરામનો અનોખો સંયોગ સાબિત થશે. આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી…

Read More

ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆત

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે હાલ યાત્રાળુઓને ડાયરેક્ટ બસ સેવા ન હોવાના કારણે જુદા જુદા સ્થળે બસ બદલવી પડે છે. જેથી તેઓનો સમય તેમજ ખર્ચ બંને વધે છે. આ અંગે સાહિલ…

Read More

બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી તસ્કરોની કરતૂત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ચોરીની આ ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર બેટ દ્વારકા યાત્રાધામમાં આવેલા આવળ માતાજીનું મંદિરે તસ્કરો દ્વારા ચોરીની ઘટના સામે આવી…

Read More

ભાણવડમાં વોશિંગ મશીનમાંથી નીકળ્યો કોબ્ર ા… દિલધડક રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનની અંદર ઝેરી કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. મશીનના આંતરિક ભાગમાં સાપ છુપાયેલો હોવાથી, વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવી મશીનના પાર્ટ્સ ખોલવાની ફરજ પડી હતી. આથી એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની મદદથી મશીન ખોલાવી, અત્યંત સાવધાનીપૂર્વક ફૂંફાડા મારતા…

Read More