Headlines

શ્રી જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ.જલારામ બાપા ના ગુરુ ભોજલરામ બાપા ની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

ભજન ભોજન, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત ના કાર્યક્રમ યોજાયા જલારામ મંદિર આનંદનગર ખાતે ભક્તશ્રી જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર અવસર પર યોજાનાર કાર્યક્રમ માં શ્રી જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર ખાતે ધૂન ભજન ભોજન પ્રસાદ યોજાયેલ…

Read More

​દેશની વિવિધ દુર્ઘટનાઓના 45 મૃતકોના પરિવારો માટે મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયની જાહેરાત

​તલગાજરડા ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા પીડિતોને કુલ 6,75,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે ​ધ ગ્રેટ વર્લ્ડ મહુવા, રવિવાર: રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે મોરારિબાપુએ ઊંડી શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાના માધ્યમથી માનવીય સંવેદનાનો સંદેશ આપનારા મોરારિબાપુએ આ કપરા સમયમાં પીડિત પરિવારોની વહારે આવતા આર્થિક સહાયની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલા…

Read More

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઉદ્યોગનગર ગુજસીટોક ગુનાના ચાર ખતરનાક આરોપીઓની ધરપકડ

મયુર ઉર્ફે મયલો ઓડેદરાની ગેંગના સભ્યો કાળા કલરની લક્ઝરી કારમાં વનાણા ટોલનાકા પાસેથી ઝડપાયા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) એકટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ…

Read More

ભાવનગરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની પ્રેરણાદાયી ઉજવણી: બાળ દર્દીઓને શૈક્ષણિક કિટનું વિતરણલગ્ન પૂર્વે થેલેસેમિયા પરીક્ષણ કરાવવા વાલીઓને માર્ગદર્શન અને સ્વ. કૃષ્ણાની યાદમાં સેવાકીય કાર્ય

​ડો. યશ દવે, ભાવનગર​ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મેના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયા બીમારી સામે લડતા બાળકોના જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સમાજમાં આ ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં…

Read More

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More

ખંભાળિયામાં ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં સે ન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ડંકો: એ-વન ગ્રેડ સાથે પાં ચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૫-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી અને અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ વખતે પણ ધોરણ 10 નું બોર્ડનું નોંધપાત્ર રીઝલ્ટ આવ્યું છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી…

Read More

દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાના અપહ રણ પ્રકરણનો આરોપી કેરલથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને કરેલી સૂચનાને અનુલક્ષીને એલસીબીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ અને દિનેશભાઈ માડમની ટીમ દ્વારા…

Read More

મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર યુવાનનો મુદ્દામ ાલ સગેવગે કરવા સબબ ભત્રીજા અને મિત્ર સામે ફર િયાદ- રૂ. 13.60 લાખના મુદ્દામાલની છેતરપિંડી કરવા સબબ ગુનો

ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક – 2 વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર એવા ધર્મેન્દ્ર રામાધાર…

Read More

દ્વારકામાં શોપિંગ મોલમાંથી કિંમતી મૂર્ત િ સહિતનો મુદ્દામાલ ચોરાયો

જામ ખંભાળિયા, તા. ૦૯: દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂવાર તા. 7 ના રોજ બપોરના આશરે 12:30 થી 1:30 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનમાં રાખવામાં આવેલી આશરે નવ જેટલી અલગ…

Read More