Headlines

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More

પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે લગ્ન મંડપ બન્યો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ : રાજશીભાઈએ પુત્રના લગ્ન પ્રસંગે સમાજને આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

પોરબંદર.તા.૦૪: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી—જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો. આજના સમયમાં સામાન્ય…

Read More

પોરબંદરના જુબેલી પુલ ઉપર કાયમી ડિવાઇડર ન થાય ત્યાં સુધી બેરિકેડ ડિવાઇડર રાખશે પોલીસ: અકસ્માત નિવારણ માટે પોલીસનો કીમીયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લાના બરડા વિસ્તારના તથા દ્રારકા-ખંભાળીયા તરફથી આવતા લોકો માટે પોરબંદરમાં પ્રવેશ‌ માટેનો મુખ્ય માર્ગ એટલે જયુબેલી પુલ.જયુબેલી ચાર રસ્તા અને જયુબેલી પુલ ઉપર સને-૨૦૨૪-૨૫ ના વર્ષ દરમ્યાન ૦૯ જેટલા ફેટલ/ગંભીર અકસ્માતોના બનાવ બનવા પામેલ છે.પોલીસ અધિકારીઓ દ્રારા અકસ્માતો થવાના કારણોનું વિશ્લેષણ કરતાં જ્યુબેલી પુલ ચાર રસ્તા પરથી જણસી ભરી માર્કેટીંગ…

Read More

ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ માટે જાણીતા પૂજા મોરી અને રામા ચાવડાને સુરત-વડોદરા જેલ હવાલે કરતી પોરબંદર પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુની પ્રવૃત્તિ કરનાર ઈસમોને P.A.S.A. માં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે સામાવાળની અટકાયત કરી સુરત તથા વડોદરા જેલ ખાતે ધકેલતી પોરબંદર જિલ્લા પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ…

Read More

યહાં સે વહાં તક : પોરબંદરમાં દારૂથી જાણીતા વલસાડ જિલ્લાના દિનેશ પટેલ અને તેજસ હળપતિને પાસા હેઠળ અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલતી એલસીબી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરદક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ…

Read More

અપહરણ અને પૈસાની લેતી દેતી મામલે ગેંગસ્ટર ભૂરા મુંજાના પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ

સાગરીત હિતેશ ઓડેદરા પાંચ દિવસના રિમાન્ડ પર: રૂ 70 લાખની લેતીદેતીનો મામલો: અન્ય આરોપીઓની ધરપકડ માટે પોરબંદર પોલીસના તપાસ ચક્રો ગતિમાન નારન બારૈયા, પોરબંદર પોરબદરના કુતિયાણાનાધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને એક સમયના ગેંગસ્ટર ભુરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની ધરપકડ પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલે એફઆઇઆર થઈચૂકી છે. ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગભીર…

Read More

પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર

પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ…

Read More

જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી થતા માતા પૂત્રનો જીવ બચ્યો

સિકલ સેલ એનમિયા પોઝિટિવ મહિલા એ આપ્યો 108 એમ્બ્યુલન્સ માં પૂત્ર ને જન્મ . કુતિયાણા તાલુકાના કોટડા ગામ વાડી વિસ્તારમાં ના એક શ્રમિક મહિલા ઉંમર વર્ષ 20 જેઓ પ્રથમ વખત સગર્ભા હોય તેમને પ્રસુતિ ની પીડા ઉપડતા વાડી નાં માલિક દ્રારા 108 માં કોલ કરવા માં આવ્યો હતોકુતિયાણા 108 અબુલન્સ પર ફરજ પર ના મહિલા…

Read More

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…

Read More

કુતિયાણા વાડી વિસ્તાર: પતિ-પત્નીનો ઝઘડો: પતિએ ઝેર પીધું: મૃત્યુ

પોરબંદરજુનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અને હાલ કુતિયાણા વાળી વિસ્તારમાં ખેત મજૂરી કરતા જશુભાઈને તેમના પત્ની બાઘુબેન સાથે ઝઘડો થતાં લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન એમનું મોત થયું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનામાં મરનાર જસુભાઇ ભીખાભાઇ વાધેલા (ઉ.વ.૩૦ રહે.કુતિયાણા વાડી વિસ્તાર, લખુભાઇ ભુરાભાઇ ઓડેદરાની વાડીએ, તા.કુતિયાણા જી.પોરબંદર) તથા…

Read More