Headlines

જાળિયા શિવકુંજ આશ્રમમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વનીઉજવણી

વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના જાળિયા રવિવાર તા.૧૫-૨-૨૦૨૬ શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે. સનાતન સંસ્કૃતિનાં મહાન પર્વ મહાશિવરાત્રીની શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં અને આશ્રમ…

Read More

પોરબંદરમાં છેડતી કરનાર શખ્સ સામે લાલ આંખ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને PASA હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક મોટર સાયકલ પર નીકળી બહેન-દીકરીઓની છેડતી કરનારા શખ્સ વિરુદ્ધ PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરી તેને અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યો છે. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં…

Read More

ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે

– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…

Read More

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાની માજી સરપંચ રમેશ ગોહિલ સામે એટ્રોસિટીની ફરિયાદ: FIR મોડી નોંધાવી હોવાથી અને ફરિયાદ પાછળ અવિશ્વાસની દરખાસ્તનું કારણ દર્શાવ્યું હોવાથી નબળી પડશે ફરિયાદ: રમેશને કેવી રીતે નુકસાન ઓછું અને ગૌતમને ગેરફાયદો વધુ થશે?

નારન બારૈયા, નવા રતનપર, 14 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગત તારીખ 25 5 25 ના રોજ બનેલી ઘટના અંગે લગભગ દોઢ મહિના પછી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ હાલના સરપંચ ગૌતમ બારૈયાએ ભૂતકાળના સરપંચ રમેશ ગોહિલ સામે પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો દઈ, થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ…

Read More

નવારતનપરના પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાએ દાદાગીરીથી પંચાયતની જમીનમાં બાંધેલું શોપિંગ સેન્ટર તોડી પાડવા માટે સરપંચ ગૌતમ બારૈયાની કાર્યવાહી તેજ: માનસિક રોગી હોવાને કારણે પણ ગેરલાયક ઠરશે પ્રવીણ: પ્રવીણ પછીના ક્રમે જેને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી થવાની છે તે મહિલા સદસ્ય કોણ? 

નારન બારૈયા,  નવારતનપર, 13 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં લગભગ એક કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે ત્યારે સરપંચને વિકાસના કામો કરવા દેવાને બદલે તેનું ધ્યાન ડ્રાઈવર્ટ કરવા માટે અને તેને સત્તા ઉપરથી ઉથલાવી નાખવા માટે ભયંકર કાવતરાખોરી વાળું ધગધગતું રાજકારણ રમાઈ રહ્યું છે અને એકદમ વાહિયાત મુદ્દે તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં…

Read More

બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬: તારિક રહેમાનની BNPનો ભવ્ય વિજય

ઢાકા, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ બાંગ્લાદેશમાં ૨૦૨૪ના ઐતિહાસિક સત્તાપલટા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ બહુમતી મેળવી છે. ૧૭ વર્ષના દેશનિકાલ બાદ પરત ફરેલા તારિક રહેમાન હવે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.ચૂંટણીના મુખ્ય અંશો:

Read More

The Great Impact : નવારતનપરમાં વોર્ડ નંબર 6ના સભ્ય મધુબેન ગેરલાયક થતાં છગન દયાળ બારૈયાનું રાજકારણ ખતમ થયાના પગલે અનિષ્ટ તત્વોનો સફાયો કરવા માટે ખુદ ગબ્બર (ગૌતમ) સક્રિય: તેરા ક્યા હોગા પલિયા?

નારન બારૈયા, નવારતનપર, 11 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવારતનપર ગામના ડામાડોળ થઈ ગયેલા રાજકારણમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ખુદ પંચાયતના સભ્યો જ વિકાસને રૂંધવાની પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા છે ત્યારે ખુદ ગબ્બર એટલે કે ખુદ  ગૌતમ સરપંચ પંચાયતમાં ઘૂસી ગયેલા અનિષ્ઠ તત્વોનો સફાયો કરવા માટે સક્રિય થયા છે અને તેમાં ૩ સંતાન ધરાવનાર છગન દયાળ…

Read More

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષી એકતામાં ગાબડું કે નવી રણનીતિ?

નવી દિલ્હી, તા. ૧૦દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો ખોલતા લોકસભા સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સોંપી છે. આ પગલાએ સંસદના આગામી દિવસો તોફાની બનવાના સંકેત આપી દીધા છે.૧૧૮ સાંસદોનું સમર્થન, પણ મોટા નામો ગાયબમળતી માહિતી મુજબ, આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર કુલ ૧૧૮ સાંસદોએ…

Read More

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન ખબર જગત , પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1,…

Read More

ટેકનોલોજીકલ ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય અંગે સ્પીપામાં વિશેષ વ્યાખ્યાન યોજાયું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ‘જય વિજ્ઞાન’ થી ‘જય અનુસંધાન’ અને સોવરિન AI દ્વારા સુશાસન સ્થાપવા ડૉ. પી. એમ. અનવરથમનું આહવાન

મુકેશ પંડિત , અમદાવાદ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના…

Read More