Headlines

કેરળથી દ્વારકા દર્શનાર્થે આવેલા વૃધ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી

– તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે. ત્યારે કેરળથી ખાસ ટ્રેન મારફતે દ્વારકા દર્શન કરવા માટે 400 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ આવ્યો હતો. આ સંઘમાં રહેલા 76 વર્ષના એક…

Read More

રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા ગાંધીનગરગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું…

Read More

અમરેલી જિલ્લાના લાઠી ખાતે ભારે વરસાદ વચ્ચે ‘દાદાનો વડલો’ બની રહ્યો છે જરૂરિયાતમંદો માટે આધારસ્તંભ

વિપરીત પરિસ્થિતિમાં પણ સંચાલક દેવેન્દ્રભાઈ દ્વારા વિનામૂલ્યે ભોજન સેવા યથાવત દીપ્તિ ઠાકર, ધ ગ્રેટ વર્લ્ડ, લાઠી અમરેલી જિલ્લાના લાઠી ખાતે ધોળકિયા પરિવાર દ્વારા સંચાલિત ‘દાદાનો વડલો’ નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. હાલમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યંત જરૂરિયાત હોય તો જ…

Read More

અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ. 30 કરોડનું અનુદાન

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.      ભગવાન દ્વારકાધીશ માં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી અખંડ ભક્તિ…

Read More

ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને…

Read More

પોરબંદરમાં દરજી કામ કરતા યુવકના પુત્રએ SSCમાં મેળવ્યો A1 ગ્રેડ; ગરીબાઈને મ્હાત આપી મહંમદ સિદ્દીક ડોક્ટર બનવા માંગે છે

ધ ગ્રેટ વર્લ્ડ,પોરબંદર ખબર જગત પોરબંદર​પોરબંદરની જે.વી. ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી મહંમદ સિદ્દીક પાંચાએ ધોરણ-૧૦ (SSC) ના પરિણામમાં ૯૭.૬૩ PR સાથે ‘A1’ ગ્રેડ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. મહંમદના પિતા શોએબભાઈ પાંચા વ્યવસાયે દરજી કામ કરે છે અને ખૂબ જ સામાન્ય આવકમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આર્થિક…

Read More

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો

– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન – – સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.         દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે…

Read More

​નવારતનપરમાં તંત્રની ઘોર બેદરકારી: સ્ટ્રીટ લાઈટ માટે થાંભલા નાખવાનું કામ ચાલુ હતું ત્યારે મોત બનીને ત્રાટક્યો વીજપોલ, જાનૈયાઓનો આબાદ બચાવ! : બાઈકનો કડૂસલો બોલી ગયો !

​નવારતનપર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ વેરતી કામગીરી સામે આવી રહી છે. ગ્રામ પંચાયત અને PGVCLના પાપે આજે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. સરકારી તંત્રની ‘લોલમલોલ’ નીતિને કારણે હજુ હમણાં જ નંખાયેલો વીજળીનો થાંભલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે સરપંચ…

Read More

ખંભાળિયાના બેરાજા ગામે સોમવારે ધર્મોત્સ વ: જલારામ મંદિરે મોદી પરિવારનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 એપ્રિલના રોજ હવન મોદી – માવાણી પરિવાર દ્વારા હવન તથા પછેડી બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી – માવાણી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીના મેળા તથા સમૂહ નિવેદના આ આયોજનમાં સોમવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે…

Read More

પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકવા મામલે સુઝુકી શોરૂમ પાસેના સર્વિસ સ્ટેશનને દંડ ફટકારતી મહાનગરપાલિકા

પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકવા મામલે સુઝુકી શોરૂમ પાસેના સર્વિસ સ્ટેશનને દંડ ફટકારતી મહાનગરપાલિકાઓ સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સપાટો બોલાવી સર્વિસ સ્ટેશનના સંચાલકો વિરુદ્ધ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ખબર જગત પોરબંદર પોરબંદર શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના ખૂણેખૂણે સફાઈ જળવાઈ રહે અને…

Read More